શોધખોળ કરો
ભારતના આ સ્ટાર ખેલાડીનો દીકારો ટીમ ઇન્ડિયામાં થયો સિલેક્ટ, આ ટીમની સામે રમશે
1/4

ભારતીય ટીમ આગામી મહિને શ્રીલંકાનો પ્રવાસ કરશે. ચાર દિવસીય ટીમની કેપ્ટનશિપ દિલ્હીનો વિકેટકીપર બેટ્સમેન અર્જુન રાવત કરશે. વન-ડેની આગેવાની આર્યન જુયાલ કરશે, જેણે ઉત્તર પ્રદેશ માટે વિજય હઝારે ટ્રૉફીમાં ‘લિસ્ટ એ’માં ડેબ્યૂ કર્યું હતું.
2/4

અર્જુન અન્ડર-19 ક્રિકેટરોની ઝોનલ ક્રિકેટ એકેડેમી કેમ્પનો મહત્વનો ભાગ હતો. આશીષ કપૂર, જ્ઞાનેન્દ્ર પાંડે અને રાકેશ પરીખની સિલેક્શન કમિટીએ ટીમની ઘોષણા કરી.
Published at : 08 Jun 2018 07:26 AM (IST)
View More





















