શોધખોળ કરો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરતાં જ ક્રિસ ગેલે બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો ‘સિક્સર કિંગ’

બારબાડોસઃ આશરે 7 મહિના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરેલા યુનિવર્સ બોસ ક્રિસ ગેલે ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડ સામે 5 મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચમાં ક્રિસ ગેલે તેની ઈનિંગ દરમિયાન પ્રથમ સિક્સ મારવાની સાથે જ ઈન્ટરનેશલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારનારો ખેલાડી બની ગયો હતો. આ પહેલા ગેલ અને આફ્રિદી 476 સિક્સ સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબરે હતા. વાંચોઃ આઉટ આપ્યો તો ગુસ્સે ભરાયેલા ખેલાડીએ તોડી નાખ્યું અંપાયરનું નાક, જાણો પછી શું થયું.... બારબાડોસમાં રમાયેલી પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્રિસે ગેલે 129 બોલમાં 135 રન ફટકાર્યા હતા. જેમાં 12 છગ્ગા અને ત્રણ ચોગ્ગા માર્યા હતા. જેના કારણે ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે છગ્ગા મારનારો ખેલાડી બની ગયો છે. સિક્સર કિંગના નામથી જાણીતો ગેલ વન ડેમાં અત્યાર સુધીમાં 287 સિક્સ ફટકારી ચુક્યો છે. જ્યારે T20માં 130 અને ટેસ્ટમાં 287 સિક્સ મારી ચુક્યો છે. ન્યૂઝિલેન્ડનો પૂર્વ કેપ્ટન બ્રેંડન મેક્કુલમ 398 છગ્ગા સાથે ત્રીજા, શ્રીલંકાનો પૂર્વ વિસ્ફોટક ઓપનર સનથ જયસૂર્યા 352 છગ્ગા સાથે ચોથા અને ભારતનો ઓપનર રોહિત શર્મા 349 છગ્ગા સાથે પાંચમા નંબર પર છે. વાંચોઃ ક્રિસ ગેલે કરી વન ડેમાંથી નિવૃત્તિની જાહેરાત, જાણો ક્યાં રમશે છેલ્લી મેચ વેસ્ટ ઈન્ડિઝે ક્રિસ ગેલની સદીની મદદથી 50 ઓવરમાં 360 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હોવા છતાં મેચમાં હાર થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમે 48.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયે 85 બોલમાં 123 રન (14 ચોગ્ગા અને 3 છગ્ગા) તથા કેપ્ટન જો રૂટે 97 બોલમાં 102 રન (નવ ચોગ્ગા) ફટકારતાં 8 બોલ બાકી હતા ત્યારે મેચ જીતી લીધી હતી. ક્રિકેટ વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેન પૈકીના એક વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલો વર્લ્ડકપ તેના કરિયરની અંતિમ ટુર્નામેન્ટ હશે. ગુજરાતમાં એસટી કર્મચારીઓની હડતાળ, સ્કૂલ-લગ્ન પ્રસંગમાં જતાં લોકો અટવાયા, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget