શોધખોળ કરો

કયા કારણોસર મુંબઇ સામે હારી દિલ્હી કેપિટલ્સ, કૉચ પૉન્ટિંગે બતાવ્યુ કારણ

મુંબઇએ દિલ્હીની ટીમને 57 રનોથી હરાવીને આઇપીએલ 2020ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. દિલ્હીને મળેલી હારથી ટીમના હેડ કૉચ રિકી પૉન્ટિંગ ખુબ નારાજ થયા છે. તેમને દિલ્હીની હાર થવા પાછળના કારણે જણાવ્યા છે

નવી દિલ્હીઃ આઇપીએલ 13મી સિઝન અંતિમ મેચો સુધી પહોંચી ચૂકી છે. પ્રથમ ક્વૉલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટક્કર થઇ, મુંબઇએ દિલ્હીની ટીમને 57 રનોથી હરાવીને આઇપીએલ 2020ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. દિલ્હીને મળેલી હારથી ટીમના હેડ કૉચ રિકી પૉન્ટિંગ ખુબ નારાજ થયા છે. તેમને દિલ્હીની હાર થવા પાછળના કારણે જણાવ્યા છે. છેલ્લી ઓવરોમાં ખરાબ પ્રદર્શન પોન્ટિંગે મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સ કરી, તેમાં કહ્યું- પહેલા થોડીક ઓવરોમાં અમારુ પ્રદર્સન સારુ રહ્યું, ત્યારે તેમને સ્કૉર ચાર વિકેટ પર 120 રન હતો. અમને લાગ્યુ કે 170ના સ્કૉર સુધી અમે હાંસલ કરી લેશું. દિલ્હીએ છેલ્લી પાંચ ઓવરોમાં 78 રન આપ્યા. પોન્ટિંગે કહ્યું છેલ્લી પાંચ ઓવરોમાં અમારુ પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું. અમે હાર્દિક પંડ્યાને તેને ગમતા બૉલ ફેંક્યા, ઇશાન કિશને પણ આ સિઝનમા અમારી સામે સારુ પ્રદર્શન કર્યુ છે. અમે આખી ટૂર્નામેન્ટમાં સારી રણનીતિ બનાવીને તેને પર અમલ કરતા રહ્યાં પરંતુ આ મેચમાં દબાણના કારણે અમે રણનીતિ પર અમલ ના કરી શક્યા. પોન્ટિંગે કહ્યું પૃથ્વી એક સારા બૉલ પર આઉટ થયો, અજિંક્યે રહાણે જે બૉલ પર આઉટ થયો, તે પણ સારો બૉલ હતો, શિખર ધવનને જસપ્રીત બુમરાહે જે યોર્કર પર બૉલ્ડ કર્યો, તે ઉચ્ચ કોટીનો બૉલ હતો. તેને કહ્યું કે આગળની મેચમાં બે દિવસનો સમય છે, અમારે એક ટીમ તરીકે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget