શોધખોળ કરો

ભારતમાં કોરોનાનો ખતરો છતાં IPL રમશે ઓસ્ટ્રેલિયાનો આ ઓપનર

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરના મેનેજરે ગુરુવારે કહ્યુ કે જો ઇન્ડિયન પ્રિમિયર લીગની 13મી સીઝન આયોજીત કરવામાં આવે છે તો તે તેમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવે છે.

મુંબઇઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરના મેનેજરે  ગુરુવારે કહ્યુ કે જો ઇન્ડિયન પ્રિમિયર લીગની 13મી સીઝન આયોજીત કરવામાં આવે છે તો તે તેમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવે છે. પછી ભલે દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ રહે. છેલ્લા સપ્તાહમાં આઇપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી અને આ મહામારીને જોતા તેના આયોજનને લઇને શંકા સેવવામાં આવી રહી છે. વોર્નરના મેનેજર જેમ્સ અર્સકિને ધ એજને કહ્યુ કે, જો આઇપીએલનું  આયોજન થાય છે તો ડેવિડ વોર્નર તેમાં રમવા માંગશે. નોંધનીય છે કે આઇપીએલમાં આ વર્ષે ઓસ્ટ્રેલિયાના 17 ખેલાડીઓ ભાગ લેવાના હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે સમીક્ષા કરી રહ્યું છે કે તેમના ખેલાડીઓને આઇપીએલમાં રમવાની મંજૂરી આપવામાં આવે કે નહીં. આ ટુનામેન્ટમાં વોર્નર સિવાય સ્ટીમ સ્મિથ, પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલ પણ રમશે. કોરોના વાયરસના કારણે બીસીસીઆઇએ આઇપીએલ 2020ના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. અગાઉ આ ટુનામેન્ટ 29 માર્ચથી શરૂ થવાની હતી પરંતુ હવે આ ટુનામેન્ટ 15 એપ્રિલથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્યમંત્રાલયના આંકડાઓ અનુસાર ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 195 પર પહોંચી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Embed widget