શોધખોળ કરો

શ્રીલંકાના વિસ્ફોટક ઓપનર પર ICCએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ, જાણો વિગત

1/4
વન ડેમાં તેણે 14430 રન બનાવ્યા છે. જેમાં 28 સદી અને 68 વખત અડધી સદી ફટકારી છે. ઉપરાંત 4.78ની સરેરાશથી 323 વિકેટ પણ ઝડપી છે. ટી20માં તેણે 629 રન બનાવ્યા છે.
વન ડેમાં તેણે 14430 રન બનાવ્યા છે. જેમાં 28 સદી અને 68 વખત અડધી સદી ફટકારી છે. ઉપરાંત 4.78ની સરેરાશથી 323 વિકેટ પણ ઝડપી છે. ટી20માં તેણે 629 રન બનાવ્યા છે.
2/4
આઈસીસીની એન્ટી કરપ્શન યૂનિટની ટીમે જયસૂર્યા પર કામમાં અવરોધ ઉભો કરવા અને સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. આઈસીસીની કલમ 2.4.6 અને 2.4.7 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
આઈસીસીની એન્ટી કરપ્શન યૂનિટની ટીમે જયસૂર્યા પર કામમાં અવરોધ ઉભો કરવા અને સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. આઈસીસીની કલમ 2.4.6 અને 2.4.7 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
3/4
શ્રીલંકાને 1996નો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા જયસૂર્યાએ શ્રીલંકા વતી 110 ટેસ્ટ, 445 વનડે અને 31 ટી20 મેચ રમ્યો છે. ટેસ્ટમાં તેણે 40.07ની સરેરાશથી 6973 રન બનાવ્યા છે. જેમાં 31 અડધી સદી અને 14 સદી સામેલ છે. ઉપરાંત 98 વિકેટ પણ લીધી છે.
શ્રીલંકાને 1996નો વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા જયસૂર્યાએ શ્રીલંકા વતી 110 ટેસ્ટ, 445 વનડે અને 31 ટી20 મેચ રમ્યો છે. ટેસ્ટમાં તેણે 40.07ની સરેરાશથી 6973 રન બનાવ્યા છે. જેમાં 31 અડધી સદી અને 14 સદી સામેલ છે. ઉપરાંત 98 વિકેટ પણ લીધી છે.
4/4
કોલંબોઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક ઓપનર સનથ જયસૂર્યા પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)  દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આઈસીસી દ્વારા જયસૂર્યાને જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.
કોલંબોઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક ઓપનર સનથ જયસૂર્યા પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આઈસીસી દ્વારા જયસૂર્યાને જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.