શોધખોળ કરો

ધોનીના આરામ કરવા પર આ મહાન બેટ્સમેને ઉઠાવ્યા સવાલ, કહ્યું- આટલો લાંબો બ્રેક કેમ?

વિતેલા વર્ષે 9-10 જુલાઈના રોજ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની હાર બાદથી ધોનીના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે મહેન્દ્ર સિંહ દોનીની ટીમમાંથી લીધેલ લાંબા બ્રેક પર સવાલ ઉઠાવ્યા છે. જુલાઈમાં વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારતની હાર બાદથી ધોની બ્રેક પર છે. સુનીલ ગાવસકરે સવાલ ઉઠાવતા કહ્યું કે, શું કોઈ વ્યક્તિને ખુદને આટલા લાંબા સમય સુધી ભારત તરફથી રમવાથી દૂર રાખી શકે છે? વિતેલા વર્ષે 9-10 જુલાઈના રોજ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની હાર બાદથી ધોનીના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે. 38 વર્ષના ધોનીએ આ હાર બાદથી કોઈ મેચ રમી નથી, પરંતુ તે આઈપીએલમાં વાપસી કરશે તેવી આશા છે. એ પૂછવા પર શું ધોની ભારતની ટી20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન બનાવી શકે છે. ગાવસકરે કહ્યું કે, ‘ફિટનેસ એવી વસ્તુ છે જેના વિશે હું તમને કંઈ જ ન કહી શકું. આ સવાલ ખુદ ધોનીને પૂછવો જોઈએ. તેણે 10 જુલાઉથી ખુદને ભારત તરફથી રમવાથી દૂર રાખ્યા છે.’ મહાન બેટ્સમેન શુમાર ગાવસ્કરે શનિવારે નવી દિલ્હીમાં 26માં લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન પછી કહ્યું કે આ મહત્વપૂર્ણ સવાલ છે. શું કોઈ ભારત માટે રમવામાટે પોતાની જાતને આટલો સમય દૂર રાખી શકે ખરો? આ એક મોટો સવાલ છે અને આની અંદર જ જવાબ પણ છે. ગાવસકરે એ પણ કહ્યું કે દેશની પ્રમુખ શ્રેણી ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં જ્યારે ખેલાડીઓની મેચ ફીમાં ભારે ભરખમ વધારો ન થયો ત્યારે આ લોભામણી અને આકર્ષક તેમજ ધનનો વરસાદ કરતી IPLની સરખામણી નહી કરી શકે. રણજી ટ્રોફી રમવા માટે ખેલાડીને લગભગ એક મેચ માટે અઢી લાખ રૂપિયા મળે છે. થોડા સમય પહેલાઆ ખેલાડીઓને ખુબજ ઓછી ફી મળતી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget