શોધખોળ કરો

ધોનીના આરામ કરવા પર આ મહાન બેટ્સમેને ઉઠાવ્યા સવાલ, કહ્યું- આટલો લાંબો બ્રેક કેમ?

વિતેલા વર્ષે 9-10 જુલાઈના રોજ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની હાર બાદથી ધોનીના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે મહેન્દ્ર સિંહ દોનીની ટીમમાંથી લીધેલ લાંબા બ્રેક પર સવાલ ઉઠાવ્યા છે. જુલાઈમાં વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારતની હાર બાદથી ધોની બ્રેક પર છે. સુનીલ ગાવસકરે સવાલ ઉઠાવતા કહ્યું કે, શું કોઈ વ્યક્તિને ખુદને આટલા લાંબા સમય સુધી ભારત તરફથી રમવાથી દૂર રાખી શકે છે? વિતેલા વર્ષે 9-10 જુલાઈના રોજ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની હાર બાદથી ધોનીના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે. 38 વર્ષના ધોનીએ આ હાર બાદથી કોઈ મેચ રમી નથી, પરંતુ તે આઈપીએલમાં વાપસી કરશે તેવી આશા છે. એ પૂછવા પર શું ધોની ભારતની ટી20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન બનાવી શકે છે. ગાવસકરે કહ્યું કે, ‘ફિટનેસ એવી વસ્તુ છે જેના વિશે હું તમને કંઈ જ ન કહી શકું. આ સવાલ ખુદ ધોનીને પૂછવો જોઈએ. તેણે 10 જુલાઉથી ખુદને ભારત તરફથી રમવાથી દૂર રાખ્યા છે.’ મહાન બેટ્સમેન શુમાર ગાવસ્કરે શનિવારે નવી દિલ્હીમાં 26માં લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન પછી કહ્યું કે આ મહત્વપૂર્ણ સવાલ છે. શું કોઈ ભારત માટે રમવામાટે પોતાની જાતને આટલો સમય દૂર રાખી શકે ખરો? આ એક મોટો સવાલ છે અને આની અંદર જ જવાબ પણ છે.
ગાવસકરે એ પણ કહ્યું કે દેશની પ્રમુખ શ્રેણી ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં જ્યારે ખેલાડીઓની મેચ ફીમાં ભારે ભરખમ વધારો ન થયો ત્યારે આ લોભામણી અને આકર્ષક તેમજ ધનનો વરસાદ કરતી IPLની સરખામણી નહી કરી શકે. રણજી ટ્રોફી રમવા માટે ખેલાડીને લગભગ એક મેચ માટે અઢી લાખ રૂપિયા મળે છે. થોડા સમય પહેલાઆ ખેલાડીઓને ખુબજ ઓછી ફી મળતી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો ભારત વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો શું થશે? શું ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી શકશે?
જો ભારત વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો શું થશે? શું ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી શકશે?
IND Vs WI: ભારતે કેટલા રનની જીતવી પડશે મેચ? સેમિફાઇનલમાં પહોંચવા માટે શું છે સમીકરણ? વેસ્ટ ઇન્ડીઝના ચાન્સ કેટલા?
IND Vs WI: ભારતે કેટલા રનની જીતવી પડશે મેચ? સેમિફાઇનલમાં પહોંચવા માટે શું છે સમીકરણ? વેસ્ટ ઇન્ડીઝના ચાન્સ કેટલા?
PAK vs ENG: અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચ રદ,ટીમ સાથે ફસાયો IPL સ્ટાર; વડા પ્રધાન પાસે માંગી મદદ
PAK vs ENG: અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચ રદ,ટીમ સાથે ફસાયો IPL સ્ટાર; વડા પ્રધાન પાસે માંગી મદદ
IND vs WI: ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડ, T20 વર્લ્ડ કપમાં કોનો હાથ ઉપર?
IND vs WI: ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હેડ-ટુ-હેડ રેકોર્ડ, T20 વર્લ્ડ કપમાં કોનો હાથ ઉપર?

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
Embed widget