શોધખોળ કરો

વર્લ્ડકપ ફાઇનલમાં થયેલા વિવાદ બાદ ICCએ બદલ્યો સુપર ઓવરનો નિયમ, જાણો શું છે નવો નિયમ

ગ્રુપ લેવલની મેચોમાં જો સુપર ઓવર બાદ પણ મેચ ટાઇ રહેશે તો તેને ટાઇ જ માનવામાં આવશે, પણ સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવર ત્યાં સુધી કરાવવામાં આવશે જ્યાં સુધી પરિણામ ના આવે

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019ની ક્રિકેટ ફાઇનલમાં સુપર ઓવરમાં મેચ ટાઇ રહી, બાદમાં ન્યૂઝીલેન્ડની સામે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરાયુ આને લઇને ક્રિકેટ જગતમાં વિવાદ થયો હતો. કેટલાય દિગ્ગજોએ નિયમનો ખોટો ગણાવ્યો હતો. જેને લઇને હવે આઇસીસીને સુપર ઓવરના નિયમનો બદલવાનો વારો આવ્યો છે. ફેરફાર કરેલો સુપર ઓવર નિયમ..... આઇસીસીએ બદલેલા સુપર ઓવરના નવા નિયમ પ્રમાણે, જો સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવરમાં બન્ને ટીમો બરાબર (એકસરખા) રન બનાવે છે, તો ફરીથી સુપર ઓવર થશે. સુપર ઓવર ત્યાં સુધી થશે જ્યાં સુધી કોઇ એક ટીમ વિજેતા ના બની જાય. વર્લ્ડકપ ફાઇનલમાં થયેલા વિવાદ બાદ ICCએ બદલ્યો સુપર ઓવરનો નિયમ, જાણો શું છે નવો નિયમ આઇસીસીની બોર્ડની બેઠક બાદ એક સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યુ, 'આઇસીસી ક્રિકેક સમિતિ, મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઇઓ)ની સમિતીની ભલામણ બાદ આ સહમતી બની છે કે સુપર ઓવરનો ઉપયોગ આઇસીસીની મેચોમાં ચાલુ રહેશે, અને આને ત્યાં સુધી કરવામાં આવશે જ્યાં સુધી ટૂર્નામેન્ટનુ પરિણામ સ્પષ્ટ રીતે ના આવે. આ મામલામાં ક્રિકેટ સમિતિ અને સીઇઓ બન્ને સહમત હતા કે રમતને રોમાંચક અને આકર્ષક બનાવવા માટે વનડે અને ટી20 વર્લ્ડકપની બધી મેચોમાં આનો ઉપયોગ કરવામાં આવશે.'' વર્લ્ડકપ ફાઇનલમાં થયેલા વિવાદ બાદ ICCએ બદલ્યો સુપર ઓવરનો નિયમ, જાણો શું છે નવો નિયમ સ્ટેટમેન્ટ અનુસાર, 'ગ્રુપ લેવલની મેચોમાં જો સુપર ઓવર બાદ પણ મેચ ટાઇ રહેશે તો તેને ટાઇ જ માનવામાં આવશે, પણ સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવર ત્યાં સુધી કરાવવામાં આવશે જ્યાં સુધી પરિણામ ના આવે.' વર્લ્ડકપ ફાઇનલમાં થયેલા વિવાદ બાદ ICCએ બદલ્યો સુપર ઓવરનો નિયમ, જાણો શું છે નવો નિયમ નોંધનીય છે કે, 14 જુલાઈના લોર્ડ્સના મેદાન પર રમાયેલી વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હાર આપી હતી. આ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 241 રન બનાવ્યા હતા, ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનવા 242 રન બનાવવાના હતા પરંતુ 241 રન જ કરી શકતા મેચ ટાઈ પડી હતી. જે બાદ સુપર ઓવરમાં પણ બંને ટીમોએ સરખા બનાવ્યા હતા. આખરે ઈંગ્લેન્ડે મેચમાં વધારે બાઉન્ડ્રી ફટકારી હોવાથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Ind vs Eng: બીજી વનડેમાં કોહલી અને રોહિતે રચ્યો ઈતિહાસ, બન્યો ભારતીય ક્રિકેટનો મોટો રેકોર્ડ 
Ind vs Eng: બીજી વનડેમાં કોહલી અને રોહિતે રચ્યો ઈતિહાસ, બન્યો ભારતીય ક્રિકેટનો મોટો રેકોર્ડ 
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget