શોધખોળ કરો

IND vs ENG : 33 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ રમતી વખતે બન્યો અનોખો રેકોર્ડ, જાણો વિગત

ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં એક પણ રન બનાવ્યા વગર ઝીરો રને વિકેટ ગઈ હતી. તેની સાથે જ ભારતમાં ટેસ્ટ રમતી વખતે અનોખો રેકોર્ડ બન્યો છે.

IND vs ENG: બીજા દિવસની રમતમાં ભારતીય ટીમે ઇંગ્લિશ ટીમ પર મજબૂત પકડ બનાવી લીધી છે, લંચ બ્રેક સુધીમાં ભારતીય બૉલરોએ તરખાટ મચાવતા માત્ર 39 રનના સ્કૉર પર મહેમાનન ટીમની 4 વિકેટો ઝડપી દીધી છે. ભારત તરફથી અશ્વિને બે વિકેટ, જ્યારે ઇશાંત અને અક્ષરે એક-એક વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં એક પણ રન બનાવ્યા વગર ઝીરો રને વિકેટ ગઈ હતી. તેની સાથે જ ભારતમાં ટેસ્ટ રમતી વખતે અનોખો રેકોર્ડ બન્યો છે. ભારતમાં ટેસ્ટ મેચ દરમિયાન ત્રીજી વખત એવું બન્યું છે કે જ્યારે બન્ને ટીમો પોતાની પ્રથમ ઈનિંગમાં એક પણ રન બનાવ્યા વગર વિકેટ ગુમાવી હોય. ઈંગ્લેન્ડ સામેની આ બીજી ટેસ્ટમાં ભારતની પ્રથમ ઈનિંગમાં શુભમન ગિલ આઉટ થયો હતો. આ પહેલા વર્ષ 1986/87માં જયપુરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ અને તેના બાદ 1987/88માં દિલ્હીમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટમાં બન્ને ટીમોએ પોતાની પ્રથમ ઈનિંગમાં ઝીરો રન વિકેટ ગુમાવી હતી. કેવી રહી ભારતીય ઈનિંગ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 329 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. રિષભ પંત 58 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓલી સ્ટોન 3 અને જેક લિચે 2 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસે રોહિત શર્માના 161 અને અજિંક્ય રહાણેના 67 રનની મદદથી ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન ફટકાર્યા હતા. આ ત્રણ બેટ્સમેનનું મહત્તમ યોગદાન ભારતના કુલ રન પૈકી રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને રિષભ પંતે જ 286 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોએ જ 87 ટકા રન રન ફટકાર્યા હતા. આ સિવાયના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. માત્ર પુજારા (21 રન) અને અશ્વિન (13 રન) ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. ગિલ, કોહલી, ઈશાંત અને કુલદીપ યાદવ તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget