શોધખોળ કરો

IND v WI: આવતીકાલે બીજી વન ડે, ભારતે શ્રેણી જીવંત રાખવા મેચ જીતવી જરૂરી

પ્રથમ વન ડેમાં શાનદાર બેટિંગ-બોલિંગ દ્વારા વિન્ડિઝે સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે અને હવે તેમની નજર શ્રેણી જીત છે.

વિશાખાપટ્ટનમઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ચેન્નઈમાં પ્રથમ વન ડેમાં હાર બાદ ભારતીય ટીમ સામે બીજી વન ડેમાં વાપસી કરવાનો પડકાર છે. વિશાખાપટ્ટનમના ડો. વાય એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે બંને ટીમો બીજી વન ડે માટે મેદાનમાં ઉતરશે. પ્રથમ વન ડેમાં શાનદાર બેટિંગ-બોલિંગ દ્વારા વિન્ડિઝે સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે અને હવે તેમની નજર શ્રેણી જીત છે. ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં ટકી રહેવા કોઈપણ સંજોગોમાં મેચ જીતવી પડશે. જો આવતીકાલની મેચમાં પણ ટીમ ઈન્ડિયા યોગ્ય સંયોજન સાથે નહીં ઉતરે તો કોઈ આશ્ચર્યની વાત નહીં હોય. હાલ વેસ્ટ ઈન્ડિઝ વન ડે રેન્કિંગમાં સાતમા નંબર પર છે અને ભારત બીજા નંબર પર છે. ભારતીય બોલરો પ્રથમ વન ડેમાં વિન્ડિઝના બેટ્સમેનોને કાબુમાં રાખી શક્યા નહોતા. સ્પિનરો એકદમ ખર્ચાળ સાબિત થયા હતા. હેટમાયરે ભારતીય સ્પિનરોની સારી ધોલાઈ કરી હતી અને તેમના નામે શરમજનક  રેકોર્ડ પણ નોંધાયો હતો. ભારત બેટિંગ અને બોલિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરી શકે છે પરંતુ સૌથી ચિંતાજનક બાબત ફિલ્ડિંગની છે. T20ની જેમ પ્રથમ વન ડેમાં પણ ભારતની ફિલ્ડિંગ સારી નહોતી રહી. શ્રેયસ ઐયર હેટમાયરનો કેચ છોડ્યો હતો, જે ટીમની હારનું કારણ બન્યો હતો. જ્યારે વિન્ડિઝ પાસે 2006 બાદ ભારતમાં પ્રથમ વખત વન ડે સીરિઝ જીતવાનો મોકો છે. કેરેબિયન ટીમ પોલાર્ડની કેપ્ટનશિપમાં આ ઈતિહાસ રચવાની પૂરી કોશિશ કરશે. વિન્ડિઝ સામે વન ડે સીરિઝ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, કેદાર જાધવ, રિષભ પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી, મયંક અગ્રવાલ, શાર્દુલ ઠાકુર. ‘યે રિશ્તા’ ફેમ શિવાંગી જોશીનું નવું ફોટોશૂટ થયું વાયરલ, જુઓ તસવીરો CAA: સુશાંત સિંહની ‘સાવધાન ઈન્ડિયા’માંથી હકાલપટ્ટી, વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં લીધો હતો હિસ્સો ડુંગળી બાદ બટાકાના ભાવમાં પણ આવી તેજી, એક મહિના બાદ બજારમાં આવશે નવા બટાકા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Embed widget