શોધખોળ કરો

World Cup: વર્લ્ડકપ રમી રહેલ આ દિગ્ગજ ખેલાડી લઈ શકે છે નિવૃત્તી, BCCIએ આપ્યા સંકેત

આઈપીએલ 2019માં બેટિંગથી ધૂમ મચાવ્યા બાદ ધોની ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં કંઈ ખાસ કરી નથી શક્યા.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ ટીમમાં જગ્યા ના મળવાના કારણે નિરાશ થયેલા અંબાતી રાયડુએ છેવટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી લેવાની જાહેરાત કરી દીધી છે. રાયડુને પુરેપુરો વિશ્વાસ હતો કે, વર્લ્ડકપ ટીમમાં તેને સ્થાન મળશે, પણ કમનસીબે તેને સિલેક્શન કમિટીએ વર્લ્ડકપ ટીમમાં સામેલ ના કર્યો અને છેવટે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી છે. જોકે હવે પીટીઆઈને સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પણ નિવૃત્તીની જાહેરાત કરી શકે છે. World Cup: વર્લ્ડકપ રમી રહેલ આ દિગ્ગજ ખેલાડી લઈ શકે છે નિવૃત્તી, BCCIએ આપ્યા સંકેત બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું કે, “તમને ખબર નથી કે ધોની ક્યારે શું કરી દે, એવામાં અટકળ એવી જ લગાવવામાં આવી રહી છે કે ધોની વર્લ્ડકપ બાદ નિવૃત્તીની જાહેરાત કરી શકે છે. તેણે કેપ્ટનશીપ પણ અચાનક છોડી હવે તે ક્રિકેટને પણ અચાનક અલવિદા કહી શકે છે.” World Cup: વર્લ્ડકપ રમી રહેલ આ દિગ્ગજ ખેલાડી લઈ શકે છે નિવૃત્તી, BCCIએ આપ્યા સંકેત આઈપીએલ 2019માં બેટિંગથી ધૂમ મચાવ્યા બાદ ધોની ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં કંઈ ખાસ કરી નથી શક્યા. દરેક મેચમાં ધીમી બેટિંગ અને રમવાની રીતને કારણે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફેન્સને પણ ધોનીમાં હવે પહેલા જેવી બેટિંગ જોવા નથી મળી રહી. એટલું જ નહીં 37 વર્ષના ધોની પહેલા જ નિવેદન દ્વારા કહી ચૂક્યા છે કે, હવે તે ટીમ ઇન્ડિયામાં ફિનિશરની ભૂમિકા એટલી સારી રીતે નથી નિભાવી શકતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
આતંકવાદ, ગેરકાયદેસર પ્રવાસીઓ અને અમેરિકા સાથે બિઝનેસથી લઇને શું બોલ્યા PM મોદી, વાંચો અપડેટ્સ
આતંકવાદ, ગેરકાયદેસર પ્રવાસીઓ અને અમેરિકા સાથે બિઝનેસથી લઇને શું બોલ્યા PM મોદી, વાંચો અપડેટ્સ
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમમાં પાગલપનની પરાકાષ્ઠા કેમ?Hun To Bolish : હું તો બોલીશ : કેમ છલકાયું દીકરીનું દર્દ?Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યોDahod Hit and Run: દાહોદમાં હિટ એન્ડ રનમાં જૈન સાધ્વીના મોતને લઈ જૈન સમાજમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાને ભારતને સોંપશે અમેરિકા, ટ્રમ્પની જાહેરાત
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
'PM મોદી મારા સારા મિત્ર', બિઝનેસ, ચીન સહિત અનેક મુદ્દા પર શું બોલ્યા ટ્રમ્પ, જાણો 10 અપડેટ્સ
આતંકવાદ, ગેરકાયદેસર પ્રવાસીઓ અને અમેરિકા સાથે બિઝનેસથી લઇને શું બોલ્યા PM મોદી, વાંચો અપડેટ્સ
આતંકવાદ, ગેરકાયદેસર પ્રવાસીઓ અને અમેરિકા સાથે બિઝનેસથી લઇને શું બોલ્યા PM મોદી, વાંચો અપડેટ્સ
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, બીપી-સુગર અને અસ્થમાના દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, બીપી-સુગર અને અસ્થમાના દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.