શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ.....

શેલ્ડને જેક્સને પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે સૌરાષ્ટ્ર આ વર્ષે રણજી ટ્રોફી (Ranji Trophy)ની ફાઇનલ રમ્યું હતું.

નવી દિલ્હીઃ ઘરઆંગણે સારું પ્રદર્શન કરી રહેલ દરેક ખેલાડીની ઈચ્છા હોય છે કે તેને ભારતીય ટીમમાં સ્થાન મળશે, પંરતુ જ્યારે કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરે અને તેને તક ન મળે તો પછી ખેલાડીનો ગુસ્સો બહાર આવે છે. સૌરાષ્ટ્ર ટીમના વિકેટકીપર શેલ્ડન જૈક્સને ભારતીય સીલેક્ટર્સને કેટલાક સવાલ કર્યા છે. આ ખેલાડીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા સીલેક્ટર્સ પર પોતાનો ગુસ્સો કાઢ્યો છે અને તેના પર સવાલ કર્યા છે. તેમનું કહેવું છે કે, તેની ટીમ એટલે કે સૌરાષ્ટ્રના ખેલાડીઓની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં નથી આવ્યો. શેલ્ડને જેક્સને પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે સૌરાષ્ટ્ર આ વર્ષે રણજી ટ્રોફી (Ranji Trophy)ની ફાઇનલ રમ્યું હતું પણ આશ્ચર્યકારક વાત એ છે કે દરેક પ્લેટફોર્મ ઉપર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓનો ઇન્ડિયા A ટીમમાં સમાવેશ કરાયો નથી. તો શું રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ ઝીરો છે. સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ..... England's Craig Overton warms up before a nets session before the 4th Ashes Test cricket match between England and Australia at Old Trafford cricket ground in Manchester, England, Tuesday, Sept. 3, 2019. (AP Photo/Jon Super) સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ.....
સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ..... England's Craig Overton warms up before a nets session before the 4th Ashes Test cricket match between England and Australia at Old Trafford cricket ground in Manchester, England, Tuesday, Sept. 3, 2019. (AP Photo/Jon Super) આ પછી શેલ્ડન જેક્સને બીજુ ટ્વિટ કરતા પસંદગીકાર પર આરોપ લગાવ્યો હતો. તેણે ટ્વિટ કર્યું હતું કે નાના પ્રદેશોની ટીમોને ગંભીરતાથી લેવામાં આવતી નથી. છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર સિતાંશુ કોટકના કોચિંગમાં 3 ફાઇનલ રમ્યું છે પણ અમને પ્રદર્શન પ્રમાણે ક્રેડિટ મળી નથી. શેલ્ડન જેક્સને પસંદગીકારોને પારદર્શી થવાની સલાહ પણ આપી હતી. તેણે ત્રીજા ટ્વિટમાં લખ્યું હતું કે હું સવાલ નથી કરી રહ્યો પણ મારું માનવું છે કે આપણે આ સુંદર સંગઠન અને એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમે ખેલાડી જાણવા માંગીએ છીએ કે અમારા પ્રદર્શનમાં ખોટ ક્યાં રહી જાય છે. અમારી ક્રિકેટ કારકિર્દી ફક્ત ચાલી જ રહી છે. પસંદગીકારોએ પારદર્શી હોવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
'ટેસ્ટમાં ઓપન કરે વૈભવ સૂર્યવંશી...', 15 વર્ષના આ ખેલાડી પર વિદેશી ખેલાડી પર થયા આફરીન
'ટેસ્ટમાં ઓપન કરે વૈભવ સૂર્યવંશી...', 15 વર્ષના આ ખેલાડી પર વિદેશી ખેલાડી પર થયા આફરીન
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Embed widget