શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ.....

શેલ્ડને જેક્સને પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે સૌરાષ્ટ્ર આ વર્ષે રણજી ટ્રોફી (Ranji Trophy)ની ફાઇનલ રમ્યું હતું.

નવી દિલ્હીઃ ઘરઆંગણે સારું પ્રદર્શન કરી રહેલ દરેક ખેલાડીની ઈચ્છા હોય છે કે તેને ભારતીય ટીમમાં સ્થાન મળશે, પંરતુ જ્યારે કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરે અને તેને તક ન મળે તો પછી ખેલાડીનો ગુસ્સો બહાર આવે છે. સૌરાષ્ટ્ર ટીમના વિકેટકીપર શેલ્ડન જૈક્સને ભારતીય સીલેક્ટર્સને કેટલાક સવાલ કર્યા છે. આ ખેલાડીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા સીલેક્ટર્સ પર પોતાનો ગુસ્સો કાઢ્યો છે અને તેના પર સવાલ કર્યા છે. તેમનું કહેવું છે કે, તેની ટીમ એટલે કે સૌરાષ્ટ્રના ખેલાડીઓની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં નથી આવ્યો. શેલ્ડને જેક્સને પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે સૌરાષ્ટ્ર આ વર્ષે રણજી ટ્રોફી (Ranji Trophy)ની ફાઇનલ રમ્યું હતું પણ આશ્ચર્યકારક વાત એ છે કે દરેક પ્લેટફોર્મ ઉપર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓનો ઇન્ડિયા A ટીમમાં સમાવેશ કરાયો નથી. તો શું રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ ઝીરો છે. સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ..... England's Craig Overton warms up before a nets session before the 4th Ashes Test cricket match between England and Australia at Old Trafford cricket ground in Manchester, England, Tuesday, Sept. 3, 2019. (AP Photo/Jon Super) સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ..... સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ..... England's Craig Overton warms up before a nets session before the 4th Ashes Test cricket match between England and Australia at Old Trafford cricket ground in Manchester, England, Tuesday, Sept. 3, 2019. (AP Photo/Jon Super) આ પછી શેલ્ડન જેક્સને બીજુ ટ્વિટ કરતા પસંદગીકાર પર આરોપ લગાવ્યો હતો. તેણે ટ્વિટ કર્યું હતું કે નાના પ્રદેશોની ટીમોને ગંભીરતાથી લેવામાં આવતી નથી. છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર સિતાંશુ કોટકના કોચિંગમાં 3 ફાઇનલ રમ્યું છે પણ અમને પ્રદર્શન પ્રમાણે ક્રેડિટ મળી નથી. શેલ્ડન જેક્સને પસંદગીકારોને પારદર્શી થવાની સલાહ પણ આપી હતી. તેણે ત્રીજા ટ્વિટમાં લખ્યું હતું કે હું સવાલ નથી કરી રહ્યો પણ મારું માનવું છે કે આપણે આ સુંદર સંગઠન અને એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમે ખેલાડી જાણવા માંગીએ છીએ કે અમારા પ્રદર્શનમાં ખોટ ક્યાં રહી જાય છે. અમારી ક્રિકેટ કારકિર્દી ફક્ત ચાલી જ રહી છે. પસંદગીકારોએ પારદર્શી હોવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
IND vs IRE: ભારતીય ફેન્સનું દિલ તૂટશે! આયર્લેન્ડ સામે નહીં થાય વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ? કોચે આપ્યા ચોંકાવનારા સંકેત
IND vs IRE: ભારતીય ફેન્સનું દિલ તૂટશે! આયર્લેન્ડ સામે નહીં થાય વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ? કોચે આપ્યા ચોંકાવનારા સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીને પ્રથમ ટી20 માં કેમ ડેબ્યૂ કરવાની તક ન મળી? કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યો જવાબ
Embed widget