શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

તો શું ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી? નામ સાંભળીને ચોંકી જશો

ભારતના સૌથી સફળ ક્રિકેટરો પૈકીનો એક યુવરાજ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે અને ICC સ્વીકૃત વિદેશી ટી20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે.

નવી દિલ્હી: ભારતના સૌથી સફળ ક્રિકેટરો પૈકીનો એક યુવરાજ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે અને ICC સ્વીકૃત વિદેશી ટી20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે. પંજાબનો આ ડાબોડી બેટ્સમેન BCCI તરફથી સ્વીકૃતિ મળ્યાં બાદ જ અંતિમ નિર્ણય લેશે તેવું જાણવા મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, યુવરાજે સ્વીકારી લીધું છે કે હવે ભારત તરફથી રમવાની તેની શક્યતાઓ ખતમ થઈ ગઈ છે. તો શું ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી? નામ સાંભળીને ચોંકી જશો આ બાબતની જાણકારી ધરાવનારા BCCIના સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે, યુવરાજ ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ વિશે વિચારી રહ્યો છે. તેની BCCI સાથે વાત કરવા અને GT20 (કેનેડા), આયરલેન્ડમાં યુરો ટી20 સ્લેમ અને હોલેન્ડમાં રમવા અંગે વધુ સ્પષ્ટતા માંગવાની આશા છે, કારણ કે, તેની પાસે રજૂઆત છે. તો શું ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી? નામ સાંભળીને ચોંકી જશો BCCIના એક ઉચ્ચ અધિકારી જણાવ્યું કે, જ્યાં સુધી યુવરાજનો સવાલ છે તો અમારે નિયમ જોવા પડશે. જો તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ પણ લે તો પણ BCCIના અંતર્ગત રજિસ્ટર્ડ સક્રિય ટી20 ખેલાડી હોઈ શકે છે. તો શું ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી? નામ સાંભળીને ચોંકી જશો BCCI અધિકારીએ કહ્યું, ટી10ને ભલે ICC તરફથી સ્વીકૃતિ મળી હોય પણ હજુ પણ આ સ્વીકાર્ય ફોર્મેટ નથી પણ આગળ જ્યારે પણ ખેલાડીઓનો સંઘ આકાર લેશે ત્યારે રિટાયર્મેન્ટ લઈ ચૂકેલા ખેલાડીઓનો મામલો વિચાર માટે આવી શકે છે. જોકે, તે સૈદ્ધાંતિક રૂપે સહમત છે કે, સંન્યાસ લઈ ચૂકેલા ખેલાડીઓને પ્રસ્તાવ મળવા પર બિગ બેશ, CPL અથવા BPLમાં રમવાની પરવાનગી મળવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget