શોધખોળ કરો
T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા પહોંચી નંબર 2 પર, જાણો કોણ છે નંબર 1 ટીમ
1/4

ભારતની આ સફળતામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ અને તેમાંથી આવેલા યુવા ખેલાડીઓનો સિંહફાળો છે. રવિવારે ત્રીજી મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આઈપીએલમાં ઘણી આ પ્રકારની મેચો હોય છે. જેમાં ખેલાડી સારું પ્રદર્શન કરતાં હોય છે. આ પ્રકારના પ્રદર્શનથી ખેલાડીઓના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય છે.
2/4

2006 બાદ ભારત 107 T20 મેચ રમ્યું છે. જેમાંથી 68માં વિજય થયો છે. જ્યારે 36 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની વિજય ટકાવારી 65.23 છે. જ્યારે નંબર વન 1 ટી20 ટીમ પાકિસ્તાનની વિજય ટકાવારી 65.10 છે.
Published at : 12 Nov 2018 02:48 PM (IST)
View More





















