શોધખોળ કરો

કરુણ નાયરને વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમમાં ના સમાવતા સિલેક્શન કમિટી પર ભડક્યો ભજ્જી, વાંચો શું કહ્યું

1/5
હરભજને પ્રશ્ન કર્યો કે, જો હનુમા વિહારી વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સીરીઝમાં સફળ નહી થતો, તો તમે શું કરશે? કોઇપણ ખેલાડી માટે, જોકે હુ એવું નથી ઇચ્છતો. ભજ્જીએ કહ્યું કે, જો વિહારી સક્સેસ નથી થતો તો નાયરને સિલેક્ટ કરવામાં આવશે, આવામાં શુ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે આત્મવિશ્વાસથી ભરેલો હશે. ભજ્જી આશા વ્યક્ત કરી કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ સિલેક્શન સાથે જોડાયેલા બધા લોકો સુધરી જશે.
હરભજને પ્રશ્ન કર્યો કે, જો હનુમા વિહારી વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સીરીઝમાં સફળ નહી થતો, તો તમે શું કરશે? કોઇપણ ખેલાડી માટે, જોકે હુ એવું નથી ઇચ્છતો. ભજ્જીએ કહ્યું કે, જો વિહારી સક્સેસ નથી થતો તો નાયરને સિલેક્ટ કરવામાં આવશે, આવામાં શુ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે આત્મવિશ્વાસથી ભરેલો હશે. ભજ્જી આશા વ્યક્ત કરી કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ સિલેક્શન સાથે જોડાયેલા બધા લોકો સુધરી જશે.
2/5
તેને કહ્યું કે અલગ અલગ ખેલાડીઓની પસંદગી માટે અલગ અલગ માપદંડો અપનાવવામાં આવી રહ્યાં છે. કેટલાક ખેલાડીઓ એવા છે જેને સફળ થવા માટે કેટલાય મોકા આપવામાં આવે છે, જ્યારે બીજાઓને અસફળ થવા માટે પણ મોકો નથી આપવામાં આવતો, આ બરાબર નથી.
તેને કહ્યું કે અલગ અલગ ખેલાડીઓની પસંદગી માટે અલગ અલગ માપદંડો અપનાવવામાં આવી રહ્યાં છે. કેટલાક ખેલાડીઓ એવા છે જેને સફળ થવા માટે કેટલાય મોકા આપવામાં આવે છે, જ્યારે બીજાઓને અસફળ થવા માટે પણ મોકો નથી આપવામાં આવતો, આ બરાબર નથી.
3/5
હરભજને ટ્વીટ કરીને રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ ના કરવાને લઇને પણ સવાલ ઉઠાવ્યો હતો. ભજ્જીનું માનવુ છે કે નેશનલ ટીમની પસંદગી માટે આ સિલેક્શન કમિટી જે રીતે પસંદગીના માપદંડો અપનાવી રહી છે, જેનાથી તેમના વિચાર પર મને દયા આવે છે. વધુમાં તેને કહ્યુ હું ભજ્જીના દર્દને સમજી શકુ છુ, તે ટેસ્ટ ક્રિકેટમાં વિરેન્દ્ર સહેવાગ બાદ ત્રિપલ સેન્ચૂરી લગાવવા વારો બીજો ભારતીય ક્રિકેટર છે.
હરભજને ટ્વીટ કરીને રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ ના કરવાને લઇને પણ સવાલ ઉઠાવ્યો હતો. ભજ્જીનું માનવુ છે કે નેશનલ ટીમની પસંદગી માટે આ સિલેક્શન કમિટી જે રીતે પસંદગીના માપદંડો અપનાવી રહી છે, જેનાથી તેમના વિચાર પર મને દયા આવે છે. વધુમાં તેને કહ્યુ હું ભજ્જીના દર્દને સમજી શકુ છુ, તે ટેસ્ટ ક્રિકેટમાં વિરેન્દ્ર સહેવાગ બાદ ત્રિપલ સેન્ચૂરી લગાવવા વારો બીજો ભારતીય ક્રિકેટર છે.
4/5
હરભજને મંગળવારે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ એવુ રહસ્ય છે જેને સૉલ્વ કરવાની જરૂરિયાત છે. ત્રણ મહિના સુધી બેન્ચ પર બેસી રહેલો ખેલાડી એટલો ખરાબ કઇ રીતે હોઇ શકે કે તે ટીમમાં રહેવાના લાયક ના થાય.
હરભજને મંગળવારે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ એવુ રહસ્ય છે જેને સૉલ્વ કરવાની જરૂરિયાત છે. ત્રણ મહિના સુધી બેન્ચ પર બેસી રહેલો ખેલાડી એટલો ખરાબ કઇ રીતે હોઇ શકે કે તે ટીમમાં રહેવાના લાયક ના થાય.
5/5
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર રહી ચૂકેલા હરભજન સિંહે ફરી એકવખત એમએસકે પ્રસાદના નેતૃત્વ વાળી નેશનલ સિલેક્શન કમિટી પર કૉમેન્ટ કરી, તેને કહ્યું નેશનલ ટીમ સેલક્શનના માપદંડો મારી સમજની બહાર છે. સિલેક્ટર્સે આફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમનો ભાગ રહેલા કરુણ નાયરને પ્લેઇંગ-11માં મોકો આપ્યા વિનાજ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરી દીધો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓફ સ્પિનર રહી ચૂકેલા હરભજન સિંહે ફરી એકવખત એમએસકે પ્રસાદના નેતૃત્વ વાળી નેશનલ સિલેક્શન કમિટી પર કૉમેન્ટ કરી, તેને કહ્યું નેશનલ ટીમ સેલક્શનના માપદંડો મારી સમજની બહાર છે. સિલેક્ટર્સે આફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમનો ભાગ રહેલા કરુણ નાયરને પ્લેઇંગ-11માં મોકો આપ્યા વિનાજ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરી દીધો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Embed widget