શોધખોળ કરો
તોગડિયાની કારને ઠોકવાના કેસમાં ક્યા ત્રણ પોલીસોને કરાયા સસ્પેન્ડ ? જાણો વિગત
1/5

સુરતઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડો.પ્રવીણ તોગડિયાની કાર સાથે ટ્રકનો અકસ્માત થવાની ઘટનામાં સલામતીમાં બેદરકારી દાખવામાં બદલ એલઆઈબીના પોલીસ સબ ઈન્સ્પેકટર સહિત ત્રણેને એસપી ડો.મહેશ નાયકે સસ્પેન્ડ કર્યા છે.
2/5

પ્રાથમિક તપાસના અંતે ડો.નાયકે એલઆઈબીના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેકટર રાજીવકુમાર મોહનભાઈ સંગાડા, હેડ કોન્સ્ટેબલ જીવણ ગવલાભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર બંસીલાલ શીશોદેને સસ્પેન્ડ કર્યા છે.
Published at : 11 Mar 2018 10:59 AM (IST)
View More























