શોધખોળ કરો
સુરત: અઢી વર્ષના નિવનો મૃતદેહ મળ્યા બાદ હત્યારા બાપ નિશિતે પોલીસને શું પૂછ્યું? જાણો વિગત
1/5

બારડોલી: બારડોલીના વણેસા ગામના નિશિતે સગા પુત્રને નદીમાં ફેંકી દીધો હતો. જેની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી જોકે 10માં દિવસે મરોલી નજીક મીંઢાળા નદીમાં પાણીનું સ્તર ઓછું થતાં નિવનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
2/5

નિવ પ્રકરણમાં પિતા નિશિત પોલીસને વારંવાર નિવેદનો બદલતો હોવાથી એક એવી પણ આશંકા ચાલતી કે તેણે બાળકને નદીમાં ફેંક્યો જ નહીં હોય. જોકે, મૃતદેહ મળી આવતાં હવે તમા આશંકાનો અંત આવી ગયો છે. નિશિત પાસે ત્રણવાર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.
Published at : 27 Jul 2018 11:04 AM (IST)
View More





















