શોધખોળ કરો
સુરતમાં ઓવર બ્રિજ પર બે દિવસ સુધી સુરતીઓ ટુ-વ્હીલર ચલાવી નહીં શકે, જાણો કારણ
1/4

આ પ્રતિબંધિત સમય દરમિયાન ટુ-વ્હીલર વાહન ચાલકો ફ્લાય ઓવરબ્રિજના નીચેના રસ્તાનો ઉપયોગ કરી શકશે. જો કોઈ નિમયનો ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાવધાની પૂર્વક ઉત્તરાયણની ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા આવો નિર્ણય કરવામાં આવ્યો છે.
2/4

આવા અકસ્માતથી સુરતીઓને બચાવવા માટે સુરત પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસે તારીખ 14 અને 15 જાન્યુઆરી બે દિવસ સુરતના તમામ ફ્લાય ઓવરબ્રિજ ઉપર બંને સાઈડથી ટુ-વ્હીલર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
Published at : 12 Jan 2019 08:20 AM (IST)
View More





















