શોધખોળ કરો
ચાલુ ટ્રેને લૂંટારુંઓ મોબાઈલ લૂંટવા જતાં સુરત કોંગ્રેસના કયા મહામંત્રીનું થયું મોત, જાણો વિગત
1/4

અનાસ મિર્ઝા નીચે પટકાતાં બીજી ટ્રેનની અડફેટે આવી ગઈ હતી અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. ઉલેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આવા જ પ્રકારની લૂંટના કારણે એક યુવકને મોતને ભેટવું પડ્યું હતું.
2/4

અનાસ મિર્ઝાએ ફોનને ન છોડ્યો તો લૂંટારુંએ માથા પર લાકડી મારી દીધી હતી. જેના કારણે અનાસ મિર્ઝા અસંતુલિત થતાં નીચે પટકાયો હતો. અનાસ મિર્ઝા જીલ્લા અલ્પસંખ્યક મોર્ચાના પ્રમુખ હોવાની સાથે કોંગ્રેસમાં લાંબા સમયથી જોડાયેલો પણ હતો.
Published at : 30 Apr 2018 12:32 PM (IST)
View More





















