શોધખોળ કરો

હવે ફેક કોલથી મળશે છુટકારો, DoTનો ટેલિકોમ કંપનીઓને નવો આદેશ

ટેલિકોમ વિભાગે Jio, Airtel, BSNL અને Viને CNAP રોલ આઉટ કરવાનો નિર્દેશ આપ્યો, ટૂંક સમયમાં ફોન પર કોલરનું સાચું નામ દેખાશે, ફેક કોલ પર લાગશે લગામ.

DOT CNAP rollout directive: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ ટેલિકોમ ઓપરેટર્સ Jio, Airtel, BSNL અને Viને શક્ય તેટલી વહેલી તકે કોલર આઈડી નેમ પ્રેઝન્ટેશન (CNAP) રોલ આઉટ કરવાનો આદેશ આપ્યો છે, જેથી યુઝર્સના ફોન પર આવતા ફેક કોલને રોકી શકાય. ટેલિકોમ કંપનીઓ ગયા વર્ષથી CNAPનું ટ્રાયલ કરી રહી છે. આ ફીચરની શરૂઆત બાદ ફોન પર આવનાર દરેક કોલરને સરળતાથી ઓળખી શકાશે.

CNAP ટૂંક સમયમાં ઉપલબ્ધ

ET ટેલિકોમના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે ટેલિકોમ ઓપરેટરો સાથે યોજાયેલી બેઠકમાં ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે આ ટેક્નોલોજીનું ટ્રાયલ સફળ રહ્યું છે અને તે ટૂંક સમયમાં સ્માર્ટફોન યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. જો કે, 2G ફીચર ફોન યુઝર્સને આ ફીચરનો લાભ નહીં મળે.

CNAP કેવી રીતે કામ કરશે?

CNAP લાગુ થયા પછી મોબાઈલ યુઝરના ફોન પર આવનારા કોલ્સમાં કોલરનું નામ દેખાશે. આમાં કોલરનું તે જ નામ દેખાશે જેના નામ પર સિમ કાર્ડ આપવામાં આવ્યું છે. આમ થવાથી સ્કેમર્સ વપરાશકર્તાઓને નકલી કોલ કરી શકશે નહીં.

પીએમઓનો આદેશ

તાજેતરમાં વડા પ્રધાન કાર્યાલય (PMO)એ પણ દેશભરના મોબાઇલ વપરાશકર્તાઓના હિતોને ધ્યાનમાં રાખીને ટેલિકોમ્યુનિકેશન વિભાગને નિર્દેશ આપ્યો છે કે આધાર બાયોમેટ્રિક વેરિફિકેશન વિના નવા સિમ કાર્ડ વેચવામાં ન આવે. આમ કરવાથી નકલી દસ્તાવેજો દ્વારા સિમ કાર્ડ જારી કરવાનું બંધ થશે અને લોકો સાથે થઈ રહેલી છેતરપિંડી પર અંકુશ લાવી શકાશે.

CNAP શું છે?

CNAP એ એક પૂરક સેવા છે જે ફોન સ્ક્રીન પર કોલ કરનારનું નામ દર્શાવે છે. હાલમાં Truecaller અને Bharat Caller ID જેવી થર્ડ પાર્ટી એપ્સ પણ આ સુવિધા આપે છે, પરંતુ તેમની સર્વિસ ક્રાઉડ સોર્સ્ડ ડેટા પર આધારિત હોવાથી તે સંપૂર્ણ ભરોસાપાત્ર નથી. ટ્રાઈએ ગયા વર્ષે CNAP દ્વારા કરાયેલી ભલામણોને યુઝરના KYC ડોક્યુમેન્ટમાં નોંધાયેલા નામના આધારે તૈયાર કરી છે, જેથી સાચા કોલરની ઓળખ કરી શકાય. આ ફીચર સિમ કાર્ડ ખરીદતી વખતે યુઝર દ્વારા આપવામાં આવેલા KYC રજીસ્ટ્રેશન ડેટાના આધારે કોલરનું નામ પ્રદર્શિત કરશે.

આ પણ વાંચો....

શું WhatsApp ચેટ પણ લીક થઈ શકે છે? માર્ક ઝકરબર્ગના નિવેદને લાખો યુઝર્સની ચિંતા વધારી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Embed widget