શોધખોળ કરો

આવતીકાલે લૉન્ચ થશે એપલનો નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ

iPhone 11માં 5.8 ઇંચની ડિસ્પ્લે વળી iPhone 11 Maxમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આવતીકાલે, એટલે કે 10મી સપ્ટેમ્બરે પોતાની વાર્ષિક ઇવેન્ટ કરવા જઇ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એપલ પોતાનો નવો આઇફોન લૉન્ચ કરશે. માની શકાય છે કે એપલ iPhone 11 લૉન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, આવતીકાલે એપલ પોતાની સ્પેશ્યલ ઇવેન્ટમાં આઇફોન સીરીઝ લૉન્ચ કરશે, જે ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે શરૂ થશે. આ ઇવેન્ટમાં કંપની iPhone 11, iPhone 11 R અને iPhone 11 Max લૉન્ચ કરશે. આની સાથે કંપની iOS 13ની પણ જાહેરાત કરશે. આવતીકાલે લૉન્ચ થશે એપલનો નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ શું હશે નવા આઇફોનની કિંમત...... iPhone 11ની શરૂઆતી કિંમત 1000 ડૉલર (લગભગ 75,541 રૂપિયા) હોઇ શકે છે. બીજા એક રિપોર્ટ પ્રમાણે iPhone 11ની શરૂઆતી કિંમત 999 ડૉલરથી શરૂ થશે. 256GB વેરિએન્ટ 1199 ડૉલરનું હશે. આવતીકાલે લૉન્ચ થશે એપલનો નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ આવા હોઇ શકે છે નવા આઇફોનમાં ફિચર્સ.... આ વર્ષે એપલ ત્રણ નવા આઇફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આમાનો એક iPhone XRનુ નેક્સ્ટ વર્ઝન હશે જે સૌથી ઓછી કિંમત વાળો હશે. આ ઉપરાંત iPhone 11 અને iPhone 11 Max હશે. ડિઝાઇનમાં મોટા ફેરફારની આશા નથી, પણ બેક પેનલમાં મોટો ફેરફાર હશે. નવા આઇફોનમાં પણ ફેસ આઇડી હશે, નૉચ પણ હશે અને આ વખતે કંપની સ્ટેઇનલેસ સ્ટીલનો યૂઝ કરી શકે છે. iPhone 11ના બે વેરિએન્ટ્સમાં ત્રણ રિયર કેમેરા, જ્યારે iPhone XRના સક્સેસરમાં બે રિયર કેમેરા આપવામાં આવશે. આવતીકાલે લૉન્ચ થશે એપલનો નવો iPhone 11, શું હશે કિંમત ને ફિચર્સ એપલે આ વખતે ત્રણેય આઇફોનમાં OLED ડિસ્પ્લે આપી શકે છે. કેમકે ગઇ વખતે કંપનીએ iPhone XRમાં LCD પેનલનો યૂઝ કરવામાં આવ્યો હતો. iPhone 11માં 5.8 ઇંચની ડિસ્પ્લે વળી iPhone 11 Maxમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ વખતે પહેલાની સરખામણીમાં Water Resistantને બેસ્ટ બનાવવાની કોશિશ કરવામાં આવશે, અને IP68 રેટિંગ મળી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget