શોધખોળ કરો

સેમસંગથી લઇને વનપ્લસ સુધીના આ પાંચ ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, જાણો વિગતે

કોરોના કાળમાં સ્માર્ટફોન કંપનીઓને મોટો માર પડ્યો છે. સેલિંગમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. હવે પોતાનુ સેલિંગ વધારવા માટે કંપનીઓએ પોતાના પ્રીમિયમ અને દમદાર મૉડલની કિંમતોમાં ઘટાડો કરવાનુ શરૂ કરી દીધુ છે

નવી દિલ્હીઃ કોરોના કાળમાં સ્માર્ટફોન કંપનીઓને મોટો માર પડ્યો છે. સેલિંગમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. હવે પોતાનુ સેલિંગ વધારવા માટે કંપનીઓએ પોતાના પ્રીમિયમ અને દમદાર મૉડલની કિંમતોમાં ઘટાડો કરવાનુ શરૂ કરી દીધુ છે. જો તમે નવો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અહીં પાંચ બેસ્ટ સ્માર્ટફોન છે, જે તમે ઓછી કિંમતે ખરીદી શકો છો. OnePlus 7T Pro OnePlus 7T Proના 8 GB રેમ અને 256 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર 5,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવ ઘટ્યા બાદ આ ફોનને તમે 43,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ પહેલા આની કિંમત 47,999 રૂપિયા હતી. Samsung Galaxy A51 સેમસંગના આ ફોનની કિંમત કંપનીએ 5,500 રૂપિયા ઘટાડી છે. હવે આ ફોન 8 GB રેમ+128 GB સ્ટૉરેજની કિંમત 29,999 રૂપિયાને બદલે 24, 499 રૂપિયા થઇ ગઇ છે. Realme 6i આ ફોનના 4 GB રેમ+64 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયાથી ઘટાડીને 12,999 રૂપિયા થઇ ગઇ છે. આની સાથે 6 GB રેમ વાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયાથી ઘટીને 13,999 રૂપિયા થઇ ગઇ છે. Realme 6 આ ફોન પહેલા 17,999 રૂપિયામાં મળતો હતો, હવે આ 14,999 રૂપિયામાં મળશે, ફોનમાં 6 GB રેમ અને 64 GB સ્ટૉરેજની સાથે મીડિયાટેક હીલિયો પ્રૉસેસર છે. Vivo S1 Pro વીવોના 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 20,990 રૂપિયાથી ઘટીને 18,990 રૂપિયા કરી દેવામાં આવી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget