શોધખોળ કરો

સેમસંગથી લઇને વનપ્લસ સુધીના આ પાંચ ફોનની કિંમતમાં થયો ધરખમ ઘટાડો, જાણો વિગતે

કોરોના કાળમાં સ્માર્ટફોન કંપનીઓને મોટો માર પડ્યો છે. સેલિંગમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. હવે પોતાનુ સેલિંગ વધારવા માટે કંપનીઓએ પોતાના પ્રીમિયમ અને દમદાર મૉડલની કિંમતોમાં ઘટાડો કરવાનુ શરૂ કરી દીધુ છે

નવી દિલ્હીઃ કોરોના કાળમાં સ્માર્ટફોન કંપનીઓને મોટો માર પડ્યો છે. સેલિંગમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. હવે પોતાનુ સેલિંગ વધારવા માટે કંપનીઓએ પોતાના પ્રીમિયમ અને દમદાર મૉડલની કિંમતોમાં ઘટાડો કરવાનુ શરૂ કરી દીધુ છે. જો તમે નવો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો અહીં પાંચ બેસ્ટ સ્માર્ટફોન છે, જે તમે ઓછી કિંમતે ખરીદી શકો છો. OnePlus 7T Pro OnePlus 7T Proના 8 GB રેમ અને 256 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર 5,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવ ઘટ્યા બાદ આ ફોનને તમે 43,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ પહેલા આની કિંમત 47,999 રૂપિયા હતી. Samsung Galaxy A51 સેમસંગના આ ફોનની કિંમત કંપનીએ 5,500 રૂપિયા ઘટાડી છે. હવે આ ફોન 8 GB રેમ+128 GB સ્ટૉરેજની કિંમત 29,999 રૂપિયાને બદલે 24, 499 રૂપિયા થઇ ગઇ છે. Realme 6i આ ફોનના 4 GB રેમ+64 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયાથી ઘટાડીને 12,999 રૂપિયા થઇ ગઇ છે. આની સાથે 6 GB રેમ વાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયાથી ઘટીને 13,999 રૂપિયા થઇ ગઇ છે. Realme 6 આ ફોન પહેલા 17,999 રૂપિયામાં મળતો હતો, હવે આ 14,999 રૂપિયામાં મળશે, ફોનમાં 6 GB રેમ અને 64 GB સ્ટૉરેજની સાથે મીડિયાટેક હીલિયો પ્રૉસેસર છે. Vivo S1 Pro વીવોના 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 20,990 રૂપિયાથી ઘટીને 18,990 રૂપિયા કરી દેવામાં આવી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget