શોધખોળ કરો

ભારતમાં લોકપ્રિય બનેલા આ 6 કેમેરાવાળા ફોનની કિંમત 4000 રૂપિયા ઘટી, જાણો શું છે નવી કિંમત

વીવો કંપનીએ હવે પોતાના હાઇટેક સ્માર્ટફોન Vivo V19ની કિંમત ઘટાડી દીધી છે. કંપની આ ફોન પર ચાર હજાર રૂપિયા સુધી કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ફોનને કંપનીએ 6 કેમેરા સાથે લૉન્ચ કર્યો હતો, આમાં સ્નેપડ્રેગન 712 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે

નવી દિલ્હીઃ લૉકડાઉન બાદ પોતાના વેચાણને પાટા પર લાવવા માટે સ્માર્ટફોન કંપનીઓ પોતાના સ્ટાન્ડર્ડ ફોનની કિંમતોમાં ઘરખમ ઘટાડો કરી રહી છે. વીવો કંપનીએ હવે પોતાના હાઇટેક સ્માર્ટફોન Vivo V19ની કિંમત ઘટાડી દીધી છે. કંપની આ ફોન પર ચાર હજાર રૂપિયા સુધી કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ફોનને કંપનીએ 6 કેમેરા સાથે લૉન્ચ કર્યો હતો, આમાં સ્નેપડ્રેગન 712 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. Vivo V19ના ભાવમાં ઘટાડો થયા બાદ આની 8GB રેમ+128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 24,990 થઇ ગઇ છે. પહેલા આ ફોન 27,990 મળતો હતો. આ ઉપરાંત ફોનના 8GB રેમ+256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ હવે 27,990 રૂપિયામાં મળશે. આ પહેલા આ ફોનની કિંમત 31,990 રૂપિયા હતી. ભારતમાં લોકપ્રિય બનેલા આ 6 કેમેરાવાળા ફોનની કિંમત 4000 રૂપિયા ઘટી, જાણો શું છે નવી કિંમત Vivo V19 ફોનની ખાસિયત તેનો કેમેરો છે. આ ફોનમાં ફોટોગ્રાફી માટે કંપનીએ રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપ્યો છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો બોકેહ લેન્સ સામેલ છે. આ ઉપરાંત સેલ્ફી માટે આમાં ફ્રન્ટમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપ્યો છે, જેમાં 32 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનો કેમેરો છે. આમાં યૂઝરને બેસ્ટ ફોટોગ્રાફી માટે 6 કેમેરા આપવામાં આવ્યા છે. ભારતીય માર્કેટમાં Vivo V19 સ્માર્ટફોનની સીધી ટક્કર સેમસંગના Galaxy A71 સાથે થશે. આ બન્ને ફોન દમદાર છે. Galaxy A71ની કિંમત હાલ 29999 રૂપિયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget