શોધખોળ કરો

વિવાદ વધતા WhatsAppએ નવી પૉલીસ પર શું કરી ચોખવટ, કેમ આપી રહી છે નવુ અપડેટ, જાણો વિગતે

વૉટ્સએપે શનિવારે કહ્યું કે, તેના નવા અપડેટથી ફેસબુકની સાથે ડેટા શેર કરવાની નીતિઓમાં કોઇ ફેરફાર નહીં આવે. વૉટ્સએપ પર ફેસબુકનો પુરેપુરો અધિકાર છે. વૉટ્સએપે આ સ્પષ્ટતા નવા અપડેટને લઇને દુનિયાભરમાં થઇ રહેલી નિંદા બાદ કરી છે

નવી દિલ્હીઃ વૉટ્સએપની નવી પૉલીસીને લઇને ઉઠેલા વિવાદ વચ્ચે કંપનીએ એક મોટી સ્પષ્ટતા કરી છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે શનિવારે કહ્યું કે, તેના નવા અપડેટથી ફેસબુકની સાથે ડેટા શેર કરવાની નીતિઓમાં કોઇ ફેરફાર નહીં આવે. વૉટ્સએપ પર ફેસબુકનો પુરેપુરો અધિકાર છે. વૉટ્સએપે આ સ્પષ્ટતા નવા અપડેટને લઇને દુનિયાભરમાં થઇ રહેલી નિંદા બાદ કરી છે. વૉટ્સએપએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાના યૂઝર્સને સેવાની શરતો અને ગોપનીયતાની નીતિ વિશે અપડેટ આપવાનુ શરૂ કરી દીધુ. વૉટ્સએપે આમાં જણાવ્યુ કે તે કઇ રીતે યૂઝર્સના ડેટાનુ પ્રસંસ્કરણ કરે છે, અને ડેટાને ફેસબુકની સાથે કઇ રીતે શેર કરે છે. અપડેટમાં એ પણ કહેવામાં આવ્યુ કે વૉટ્સએપની સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવા માટે યૂઝર્સને આઠ ફેબ્રુઆરી 2021 સુધી નવી શરતો તથા નીતિઓથી સહમત થવુ પડશે. આના ઇન્ટરનેટ પર વૉટ્સએપના ફેસબુક સાથેના યૂઝર્સની જાણકારીઓ શેર કરવાને લઇને ચર્ચા શરૂ કરી દીધી છે. આ પછી સિગ્નલ અને ટેલિગ્રામ જેવી પ્રતિદ્વંદ્વી એપના ડાઉનલૉડમાં વધારો જોવા મળી રહ્યો છે. ટેસ્લાના પ્રમુખ એલન મસ્ક પણ આ ચર્ચમાં કુદી પડ્યા અને તેમને લોકોને વૉટ્સએપનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી હતી. વૉટ્સએપના પ્રમુખ વિલ કૈથાર્ટે એક પછી એક ટ્વીટ કરીને પોતાનો મત રજૂ કર્યો હતો. તેમને કહ્યું કે, કંપનીએ પોતાની નીતિ પારદર્શી હોવા અને પીપુલ ટૂ બિઝનેસના વૈકલ્પિક ફિચરની જાણકારી આપવા માટે અપડેટ કરી છે. વૉટ્સએપના પ્રમુખે આગળ કહ્યું કે એ સ્પષ્ટ થવુ અમારા માટે મહત્વપૂર્ણ છે કે આ અપડેટ કારોબાર સંબંધિત જાણકારીઓ આપવા માટે છે. આનાથી ફેસબુકની સાથે ડેટા શેર કરવા અમારી નીતિઓ પર કંઇજ અસર નથી પડવાનો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget