શોધખોળ કરો

હવે ત્રણ વર્ષ સુધી ફ્રીમાં રિપેર કે રિપ્લેસ કરાવી શકાશે Apple AirPods Pro, જાણો શું છે શરતો

જો આપ એપ્પલના એરપોડસ યુઝ કરી રહ્યાં હો અને તે ખરાબ થઇ ગયા હોય અને તેની વેલિડીટી ખતમ થઇ ગઇ હોય તો આપના માટે આ રાહતના સમાચાર છે.

જો આપ એપ્પલના એરપોડસ યુઝ કરી રહ્યાં હો અને તે ખરાબ થઇ ગયા હોય અને તેની વેલિડીટી ખતમ થઇ ગઇ હોય તો આપના માટે આ રાહતના સમાચાર છે.

એપ્પલે નોઇઝ કેંસલેશનની તકલીફવાળા એરપોન્ડસ પ્રો ઇયર ફોન્સની રિપેર પ્રોગ્રામ વેલિડીટિ વધારી દીધી છે. પહેલા યુઝર્સ તેના એરપોન્ડસ પ્રોને બે વર્ષની અંદર ક્યારેય પણ રિપેર રિપ્લેસ કરાવી શકતા હતા. જો કે હવે રિપેર પ્રોગ્રામથી ઇયર પોડ્સ ખરીદ્યાં બાદ વિલિડિટી વધીને ત્રણ વર્ષની થઇ ગઇ છે. આ અપડેટની જાણકારી અપ્પલ સપોર્ટ પેઝ પર Reddit યુઝર્સને મળી હતી.તેનું માનવું છે કે, રિપેર પ્રોગ્રામ વેલિડીટિ પર એક્સટેન્શન ઓક્ટોબરની શરૂઆતથી શરૂ થઇ ગયું હતું.

આ એરપોડ્સ પ્રો રિપેર પ્રોગ્રામનો લાભ લેવા માટે, કેટલીક બાબતોનું ધ્યાનમાં રાખવી જરૂરી છે.

સૌ પ્રથમ, એરપોડ્સ પ્રોને પ્રથમ પરીક્ષણ પછી જ મફત પ્રોગ્રામ હેઠળ સમારકામ અથવા બદલવામાં આવશે. એરપોડ્સ પ્રો કોઈપણ નજીકના એપલ અધિકૃત સેવા કેન્દ્ર પર ચકાસણી કરાવવાની રહેશે.

મફત કાર્યક્રમ હેઠળ, રિપેર અથવા રિપ્લેસમેન્ટ માટે એરપોડ્સ પ્રોમાં માત્ર બે સમસ્યાઓ આવરી લેવામાં આવશે.પ્રથમ, જો એરપોડ્સ પ્રોમાં કર્કશ અવાજ હોય, જે વધુ અવાજવાળા સ્થળોએ ફોન પર વાત કરતી વખતે વધતો હોય. તેમજ બીજું નોઇઝ કેન્સલેશન સારી રીતે કામ ન કરતું હોય,સંગીત કે સોન્ગ સાંભળતી વખતે બેકગ્રાઉન્ડ સાઉન્ડને ઓછું કરી શકતો હોય

વેબસાઇટ પર, એપલે કહ્યું છે કે,  ડિફેક્ટિવ એરપોન્ડનું ઓક્ટોબર 2020માં થયું હતું. . તેથી આશા છે કે લેટસ્ટ એરપોડ્સ પ્રોમાં આ સમસ્યાઓ નહીં આવે. તેમ છતાં એપલ તમને ડાબી, જમણી કે બંને બાજુનાઇયરબડ્સ માટે મફત રિપેર અથવા રિપ્લેસમેન્ટ સુવિધા આપી રહ્યું છે.

એટલે કે, જો ઇયર પોડ્સના ચાર્જિંગ કેસમાં કોઈ સમસ્યા હોય, તો વોરંટી સમાપ્ત થયા પછી, ચાર્જિંગ કેસ રિપેર અથવા મફતમાં બદલવામાં આવશે નહીં. એપલ દ્વારા નોંધાયેલા કેસો સિવાયના કોઈપણ ચાર્જિંગ કેસોનું સમારકામ કરવામાં આવશે અને સ્ટાન્ડર્ડ વોરંટી પીરિયડ મુજબ બદલવામાં આવશે.

એક વખતના ચાર્જિંગમાં, આ એપલ એરપોડ્સ સાંભળવાનો સમય લગભગ સાડા ચાર કલાક આપે છે. તેનો અર્થ એ કે તેઓ લાંબા સમય સુધી ઉપયોગ કરી શકે છે.અમેરિકન મલ્ટીનેશનલ ટેક  કંપની એપ્પલ તેમના એરપોડસ પર હવે ત્રણ વર્ષ સુધી ફ્રીમાં રિપ્લેસ કરવાની સુવિધા આપે છે. 

કંપનીની જાહેરાત મુજબ 2019માં  ખરીદવામાં આવેલ એરપોડસ પ્રો હવે ઓક્ટોબર 2022 સુધી કવર કરવામાં આવે છે. જેને ત્યારબાદ ખરીદ્યાં હશે તેને ખરીદીથી ત્રણ વર્ષની ગણતરી મુજબ સુવિધા મળશે.

કંપનીએ કરેલી જાહેરાત મુજબ એરપોડને રિપ્લેસ અને રિપેર કરવાની બે રીત છે. એરપોડસ પ્રોની ફ્રી સર્વિસ એપ્પલના સર્વિસ  પ્રોઇવાઇડરની પાસે થઇ શકો છો.  તપાસ બાદ એરપોડસ પ્રોને ફ્રી પ્રોગ્રામ હેઠળ સર્વિસ કરાશે.

આપને એ યાદ રાખવું જરૂરી છે કે, આ પ્રોગ્રામ એરપોડસ પ્રોની વોરંટીને નથી વધારતું એટલે ત્રણ વર્ષનો પ્રોગ્રામ આપના યુનિટને ખરીદ્યાંના તરત જ બાદ શરૂ થઇ જશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget