શોધખોળ કરો

જો તમારી પાસે રાશનકાર્ડ હોય તો હવે માત્ર 6 દિવસનો સમય, જલ્દી કરો આ કામ નહીં તો રાશન નહીં મળે  

રાશન  કાર્ડ e KYC કરાવવું  જરુરી છે. જો રાશન e KYC નહીં હોય તો રાશન મળતું બંધ થઈ જશે. e KYC માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ  રાખવામાં આવી છે.

Ration card e kyc:  રાશન  કાર્ડ e KYC કરાવવું  જરુરી છે. જો રાશન e KYC નહીં હોય તો રાશન મળતું બંધ થઈ જશે. e KYC માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ  રાખવામાં આવી છે. આ તારીખ દરેક રાજ્ય પ્રમાણે  અલગ-અલગ હોઈ શકે છે. ઘણા રાજ્યોમાં 30 એપ્રિલ કેવાયસી માટેની અંતિમ તારીખ છે.  આ પહેલા છેલ્લી તારીખ 31મી માર્ચ નક્કી કરવામાં આવી હતી. દરેક રાજ્ય સરકાર e KYCની સમયમર્યાદા લંબાવે છે.  જે કોઈ પણ ઈ-કેવાયસીનું કામ પૂર્ણ નહીં કરે, તો તેને રાશન મળતું બંધ થઈ શકે છે. તમે તમારા રાજ્ય પ્રમાણે સત્તાવાર વેબસાઈટ પર જઈ કેવાયસીની તારીખ જાણી શકો છો.   

સરકારે અત્યાર સુધીમાં રાશન e kyc  સમયમર્યાદા  ઘણી વખત લંબાવી છે, પરંતુ આ વખતે કહેવાય છે કે આ છેલ્લી વખત તારીખ લંબાવવામાં આવી રહી છે. ખાદ્ય અને પુરવઠા મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે આ નવી તારીખ સુધીમાં e-KYCનું કામ પૂર્ણ કરવામાં આવે. એવું કહેવામાં આવ્યું છે કે e-KYC 30 એપ્રિલ સુધીમાં દરેક કિંમતે પૂર્ણ કરવું પડશે. e-KYC માટે, લાભાર્થીઓ PDS દુકાન પર જઈ શકે છે અને e-POS મશીનની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

રાશનકાર્ડ e-KYC કેમ જરુરી  ?

એક અંદાજ મુજબ 23.5% રાશન કાર્ડનું વેરિફિકેશન બાકી છે. તમને જણાવી દઈએ કે KYC નો અર્થ છે "તમારા ગ્રાહકને જાણો" (Know Your Customer).  KYC કરવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોને સિસ્ટમમાંથી દૂર કરી શકાય. સરકારનો એકમાત્ર હેતુ એ છે કે સરકારી અનાજનો લાભ માત્ર લાયક લોકો સુધી પહોંચે.

ઘરે બેઠા રાશન e-KYC કઈ શકો છો

સૌથી પહેલા તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાની વેબસાઈટ પર જાઓ. ત્યાં ‘e kyc ફોર રેશન કાર્ડ’ પર ક્લિક કરો. આ પછી રેશન કાર્ડ નંબર અને આધાર નંબર નાખો. પરિવારના વડાનો આધાર નંબર દાખલ કરો, પછી મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ભરો, બધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.

જો તમને ઓનલાઈન વેરિફિકેશન અને ઓટીપી મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે તમારી નજીકની સરકારી રાશનની દુકાન પર જઈ શકો છો. ત્યાં દુકાનદાર તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારું બાયોમેટ્રિક્સ લઈને તમારું કેવાયસી પૂર્ણ કરશે.

તમામ રેશનકાર્ડ ધારકોને તાકીદ કરવામાં આવે છે કે તેઓ 30 એપ્રિલ પહેલાં પોતાનું ઈ-કેવાયસી અવશ્ય કરાવી લે, જેથી તેમને મફત રાશન અને અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા રહે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
Weather Update: અચાનક વાતાવરણમાં આવશે પલટો, દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ 
Weather Update: અચાનક વાતાવરણમાં આવશે પલટો, દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ 
PAN Card Rules Change: રોકડ ટ્રાન્ઝેક્શન, પ્રોપર્ટી અને વાહન ખરીદવા માટે પાન કાર્ડ નિયમોમાં ફેરફાર, જાણો અહીં 
PAN Card Rules Change: રોકડ ટ્રાન્ઝેક્શન, પ્રોપર્ટી અને વાહન ખરીદવા માટે પાન કાર્ડ નિયમોમાં ફેરફાર, જાણો અહીં 

વિડિઓઝ

Ahmedabad Video: અમદાવાદ એરપોર્ટ પર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ, જાગૃત નાગરિકે વીડિયો ઉતારી કરી ફરિયાદ
Junagadh News : સાસણ-કાંસિયા ટ્રેક પર લોકો પાયલટની સતર્કતાને કારણે 10 સિંહોના જીવ બચાવ્યા...
Kutch News : પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી, સસ્તુ સોનાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ
Bhavnagar news : ફિક્સ વેતનનો ઘટશે કાર્યકાળ ?, ભાવનગર મહાનગરપાલિકાનો નિર્ણય
ED Raids Ahmedabad: હૈદરાબાદ EDની ઝોનલ ઓફિસનું અમદાવાદમાં છ સ્થળે સર્ચ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ કર્યા હસ્તાક્ષર 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
મણિપુરમાં ફરી એક વખત વધ્યો તણાવ, ઉગ્રવાદિઓએ અનેક ઘરોમાં લગાવી આગ, 5 દિવસ ઈન્ટરનેટ બંધ 
Weather Update: અચાનક વાતાવરણમાં આવશે પલટો, દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ 
Weather Update: અચાનક વાતાવરણમાં આવશે પલટો, દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ 
PAN Card Rules Change: રોકડ ટ્રાન્ઝેક્શન, પ્રોપર્ટી અને વાહન ખરીદવા માટે પાન કાર્ડ નિયમોમાં ફેરફાર, જાણો અહીં 
PAN Card Rules Change: રોકડ ટ્રાન્ઝેક્શન, પ્રોપર્ટી અને વાહન ખરીદવા માટે પાન કાર્ડ નિયમોમાં ફેરફાર, જાણો અહીં 
Whatsapp પર ભૂલથી પણ ના મોકલો આ મેસેજ, નહીં તો તરત જ આવી જશો પોલીસની રડારમાં
Whatsapp પર ભૂલથી પણ ના મોકલો આ મેસેજ, નહીં તો તરત જ આવી જશો પોલીસની રડારમાં
અમેરિકામાં વ્યસ્ત રસ્તા પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, અનેક કાર સાથે ટકરાયું, જુઓ વીડિયો
અમેરિકામાં વ્યસ્ત રસ્તા પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, અનેક કાર સાથે ટકરાયું, જુઓ વીડિયો
T20 World Cup 2026: પત્ની અને ગર્લફ્રેન્ડને નો એન્ટ્રી! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે BCCI નું ફરમાન 
T20 World Cup 2026: પત્ની અને ગર્લફ્રેન્ડને નો એન્ટ્રી! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે BCCI નું ફરમાન 
T20 WC 2026: બાંગ્લાદેશ પર કોઈ કાર્યવાહી નહી કરે ICC, ભારતમાં વર્લ્ડકપમાં રમવાનો કર્યો હતો ઈનકાર
T20 WC 2026: બાંગ્લાદેશ પર કોઈ કાર્યવાહી નહી કરે ICC, ભારતમાં વર્લ્ડકપમાં રમવાનો કર્યો હતો ઈનકાર
Embed widget