શોધખોળ કરો

સ્માર્ટફોનના ઉપયોગથી મગજના કેન્સરનું જોખમ વધે છે? WHOના નવા અહેવાલથી ખળભળાટ

Smartphone WHO Report: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નો નવો અહેવાલ જાહેર થયો છે. આમાં સ્માર્ટફોનના વધુ ઉપયોગ વિશે જણાવવામાં આવ્યું છે.

Smartphone WHO Report: સ્માર્ટફોન આજે લગભગ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયું છે. આવી સ્થિતિમાં શું તમે જાણો છો કે સ્માર્ટફોનના વધુ ઉપયોગથી મગજનું કેન્સર થઈ શકે છે. ખરેખર, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નો નવો અહેવાલ જાહેર થયો છે. આમાં સ્માર્ટફોનના વધુ ઉપયોગ વિશે જણાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે એમાં કોઈ શંકા નથી કે સ્માર્ટફોનના વધુ ઉપયોગથી શરીરને નુકસાન થાય છે. બાળકોમાં સ્માર્ટફોન (Use of Smartphone)નો ક્રેઝ ખૂબ વધી ગયો છે જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક માનવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે સ્માર્ટફોનના ઉપયોગથી મગજના કેન્સર (Brain Cancer)નું જોખમ વધી જાય છે.

WHOનો અહેવાલ શું છે

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે WHOની એક વ્યાપક સમીક્ષા અનુસાર, સ્માર્ટફોનના ઉપયોગ અને મગજના કેન્સર વચ્ચે કોઈ લિંક નથી. અભ્યાસમાં સંશોધકોએ અહેવાલમાં જણાવ્યું કે સ્માર્ટફોનના લાંબા ઉપયોગ છતાં ગ્લિયોમા અને સલાઈવરી ગ્રંથિના ટ્યુમર જેવા કેન્સર (Causes of Brain Cancer)ના જોખમમાં કોઈ વધારો થયો નથી.

કેન્સર સાથે કોઈ લિંક નથી

કેન કરિપિડિસના અભ્યાસ અનુસાર ફોન અને મગજના કેન્સર અથવા અન્ય માથા અને ગરદનના કેન્સર વચ્ચે હાલમાં કોઈ સંબંધ દેખાતો નથી. ભલે આખી દુનિયામાં મોબાઈલનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે પરંતુ આનાથી મગજના કેન્સરનું કોઈ જોખમ નથી. આ અભ્યાસ જરૂરી હતો કારણ કે મોબાઈલ ફોનના કિરણોને કારણે કેન્સર જેવા મિથકોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ હતી.

અહેવાલનો સાર

WHOના અહેવાલ મુજબ, સંશોધકોએ 5,060 અભ્યાસોની તપાસ કરી. આ સમીક્ષામાં મોબાઈલ ફોનના ઉપયોગ અને કેન્સર વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી. એટલું જ નહીં, લાંબા સમય સુધી ફોન પર વધુ વાત કરવાથી પણ હાલમાં કેન્સરનું કોઈ જોખમ જોવા મળ્યું નથી. જોકે, સ્માર્ટફોનનો વધુ ઉપયોગ લોકોને તેની લત જરૂર લગાડી શકે છે.

સ્માર્ટફોન રેડિયેશનની આડ અસરો

1. સ્માર્ટફોનમાંથી રેડિએશન ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, જે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

2. મોબાઇલ ફોનમાંથી રેડિયેશન મેટાબોલિક ફેરફારો લાવે છે, જે ગંભીર રોગોનું કારણ બની શકે છે.

3. મોબાઈલમાંથી નીકળતું રેડિયેશન શુક્રાણુની ગુણવત્તાને અસર કરી શકે છે, આ પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે.

4. સતત ફોન પર વાત કરવાથી માથાનો દુખાવો અને ચક્કર આવવાની સમસ્યા.

5. કિરણોત્સર્ગના સતત સંપર્કમાં રહેવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેનાથી શરદી, લૂઝ મોશન, થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચોઃ

Pregnancy Tips: સગર્ભાવસ્થાના કેટલા મહિના પછી જાતીય સંબંધો ન બનાવવા જોઈએ? જાણો આ કેટલું જોખમી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live:  PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
PM Modi Gujarat Visit Live: PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
તમારું બાળક પણ નાની નાની વાતે ગુસ્સો કરે છે, શું ફોન તેનું કારણ છે? જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો
તમારું બાળક પણ નાની નાની વાતે ગુસ્સો કરે છે, શું ફોન તેનું કારણ છે? જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live:  PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
PM Modi Gujarat Visit Live: PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
તમારું બાળક પણ નાની નાની વાતે ગુસ્સો કરે છે, શું ફોન તેનું કારણ છે? જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો
તમારું બાળક પણ નાની નાની વાતે ગુસ્સો કરે છે, શું ફોન તેનું કારણ છે? જાણો રિસર્ચમાં શું થયો ખુલાસો
PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર સુરતમાં વ્યાપારીઓ આપશે ડિસ્કાઉન્ટ, આજે મફતમાં કરી શકશો ઓટોની મુસાફરી
PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર સુરતમાં વ્યાપારીઓ આપશે ડિસ્કાઉન્ટ, આજે મફતમાં કરી શકશો ઓટોની મુસાફરી
Metro Train Start : અમદાવાદથી ગાંધીનગર આજથી  દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે સમય અને ટિકિટ દર?
Metro Train Start : અમદાવાદથી ગાંધીનગર આજથી દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે સમય અને ટિકિટ દર?
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે છે આ 4 અતિ શુભ મુહૂર્ત, જાણો કેવી રીતે કરશો વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે છે આ 4 અતિ શુભ મુહૂર્ત, જાણો કેવી રીતે કરશો વિસર્જન
વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે ટ્રેન
વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે ટ્રેન
Embed widget