શોધખોળ કરો

WhatsAppને લઈ થયો મોટો ખુલાસો! બદલવો પડી શકે છે તમારો સ્માર્ટફોન

1લી ફેબ્રુઆરી 2020થી 2.3.7 વર્ઝનવાળા એન્ડ્રોઈડ ફોન પર WhatsApp નહીં ચાલે. આ વર્ષે એક જાન્યુઆરીથી વિન્ડોઝ ફોન પર પણ WhatsAppનું સપોર્ટ બંધ થઈ ગયું છે.

નવી દિલ્હીઃ જો તમે WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના હોઈ શકે છે. 1લી ફેબ્રુઆરી 2020થી WhatsAppનું સપોર્ટ કેટલાક સ્માર્ટફોન્સમાં નહીં મળે. કંપની સતત તેમાં નવા નવા ફીચર્સ સામેલ કરી રહી છે જેના કારણે WhatsAppનું સપોર્ટ કેટલાક સ્માર્ટફોન્સમાં મળવાનું બંધ થઈ જશે. 1લી ફેબ્રુઆરી 2020થી 2.3.7 વર્ઝનવાળા એન્ડ્રોઈડ ફોન પર WhatsApp નહીં ચાલે. એટલું જ નહીં આઈઓએસ 8 અને તેની નીચેના વર્ઝનમાં પણ WhatsApp નહીં ચાલે. નોંધનીય છે કે, આ વર્ષે એક જાન્યુઆરીથી વિન્ડોઝ ફોન પર પણ WhatsAppનું સપોર્ટ બંધ થઈ ગયું છે. એન્ડ્રોઈડ જિંજરબ્રેડવાળા ફોનમાં પણ WhatsApp કામ નહીં કરે. જ્યારે વિન્ડોઝના લૂમિયા ફોન્સમાં પણ WhatsApp બંધ થઈ જશે. માઈક્રોસોફ્ટ સ્ટોરમાંથી પણ WhatsApp હટાવી દેવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે કંપનીએ કહ્યું કે આ નિર્ણયની અસર વધુ યુઝર્સ પર નહીં પડે કારણ કે મોટાભાગના યુઝર્સ પાસે નવા ફોન છે. વધુમાં કંપનીએ કહ્યું કે,‘એન્ડ્રોઇડના કિટકેટ એટલે 4.0.3 વર્ઝન અથવા તેનાથી ઉપરના વર્ઝન વાળા સ્માર્ટફોનમાં વોટ્સએપ સપોર્ટ કરશે. પરંતુ તેના નીચે વાળા વર્ઝન પર વોટ્સએપનો સપોર્ટ નહીં મળે.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા કંપનીએ 30 જૂન 2017 પછી નોકિયા સેમ્બિયન એસ 60, 31 ડિસેમ્બર 2017 પછી બ્લેકબેરી ઓએસ અને બ્લેકબેરી 10, 31 ડિસેમ્બર 2018 પછી નોકિયા એસ 40માં સ્પોર્ટ કરવાનું બંધ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget