શોધખોળ કરો
સાત વારમાંથી ક્યા દિવસે ક્યા કાર્યનો પ્રારંભ કરવાથી મળે છે સફળતા
મોટાભાગે શુભમુહૂર્ત જોઇને નવા કામ શરૂ કરવામાં આવે છે પરંતુ જો શુભ મૂહૂર્ત જોયા વિના પણ આપ શુભ દિવસ જોઇને નવા કાર્યને શરૂ કરી શકો છો. નિશ્ચિત કાર્ય શરૂ કરવા માટે નિશ્ચિત વાર નક્કી કરાયા છે. તો જાણીએ ક્યા વારે ક્યું કામ શરૂ કરવાથી સફળતા મળે છે. જો આપ કોઇ ખાણીપીણીનો ઘંધો શરૂ કરી રહ્યાં હો અથવા તો પાણી સંબંધિત મીનરલ વોટરનો ધંધો શરૂ કરી રહ્યાં હો તો આ બિઝનેસના શુભારંભ માટે સોમવારે શ્રેષ્ઠ દિવસ છે.અન્ય દિવસે ક્યુ કાર્ય શુભ ફળ આપે છે. જાણો
Tags :
Shubh Muhuratઆગળ જુઓ





















