શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ જામરાગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી મરેલો ઉંદર મળી આવ્યો, જુઓ વીડિયો
ગાંધીનગર: ગાંધીનગરના માણસાના જામરાગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં મરેલો ઉંદર મળી આવતા દોડધામ મચી ગઇ હતી. શિક્ષકો દ્ધારા મધ્યાહન ભોજનની ચકાસણી દરમિયાન ભોજનમાં મરેલો ઉંદર મળી આવ્યો હતો. ઘટનાને પગલે સ્કૂલના સ્ટુડન્ટ્સના વાલીઓ પણ સ્કૂલે દોડી આવ્યા હતા.
માણસાના ધારાસભ્ય અને વિદ્યાર્થીઓના વાલીઓ પહોચ્યા સ્કૂલ પર પહોંચી આવ્યા હતા.
અમદાવાદ
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement