શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદની આ કોવિડ હોસ્પિટલમાં 12 દિવસમાં 304 દર્દી થયા ડિસ્ચાર્જ, જુઓ વીડિયો
અમદાવાદના જીએમડીસી ગ્રાઉંડ પર ઉભી કરાયેલ ધનવંતરી કોવિડ હોસ્પિટલ દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. 12 દિવસના જ ટૂંકાગાળામાં ધનવંતરી કોવિડ હોસ્પિટલમાંથી કુલ એક હજાર 258 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 304 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આઈસીયુમાં દાખલ ગંભીર દર્દીઓમાંથી પણ 21 દર્દીને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. ટોકન સિસ્ટમ અને ફરજીયાત 108ના નિયમો નીકળી જવાના કારણે નાગરિકોને પણ રાહત થઈ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આસરળતા થતા દર્દીઓ માટે ધનવંતરી કોવિડ હોસ્પિટલ સંજીવની સાબિત થઈ રહી છે.
અમદાવાદ
![Ahmedabad News । અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હોટલની સબ્જીમાંથી નીકળ્યો વંદો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/03558d71789c4f9fd59fe33adf8bcf181719575397493922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad News । અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હોટલની સબ્જીમાંથી નીકળ્યો વંદો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement