શોધખોળ કરો

Ahmedabad: રથયાત્રા રૂટ પરના 285 મકાનોને AMCએ આપી નોટિસ

અમદાવાદમાં ભયજનક મકાનોને નોટિસ આપવા છતાં રહીશો મકાનમાં રહી રહ્યા છે....મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે રથયાત્રા રૂટ પર આવતા 285 મકાનને નોટિસ આપી છે...જ્યાં Abp અસ્મિતાએ કરેલા રિયાલિટી ચેકમાં નોટિસ આપેલા મકાનમાં પણ સ્થાનિકો રહેતા હોય તેવું સામે આવ્યું છે....શાહપુર વિસ્તારમાં આવેલા મકાનને કાયમી જર્જરિત જાહેર કરી નોટિસ લગાવવામાં આવી છે..જો કે લોકોનું કહેવું છે કે મકાન ખાલી કરવાની જવાબદારી માલિકની અથવા ભાડુઆતની હોય છે..અન્ય સ્થળે ક્યાં રહેવા જવુ તેમ માનીને અનેક રહીશો નોટિસ આપેલા મકાન ખાલી નથી કરતા....શાહપુર વિસ્તારમાં AMCએ રથયાત્રાના રૂટ ઉપર 4 અને રૂટ સિવાયના 3 મકાનોને નોટિસ આપી છે.

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા પહેલા રૂટ ઉપર સર્વે કરવામાં આવ્યો.ભયજનક મકાનોને નોટિસ આપવાની કામગીરી બાદ abp અસ્મિતાએ ચકાસવા પ્રયાસ કર્યો કે નોટિસ આપ્યા બાદ મકાનમાલિક દ્વારા તેની જાળવણી કરાય છે કે કેમ?શાહપુર વિસ્તાર જ્યાથી રથયાત્રા પસાર થાય છે તે રૂટ ઉપર 4 અને રથયાત્રાના રૂટ સિવાય ત્રણ મકાન જર્જરિત છે જેને નોટીસ આપવામાં આવી છે.ABP અસ્મિતાએ કરેલા રિયાલિટી ચેકમાં મકાનના ભાડુઆત સાથે વાતચીત કરી.જેમણે સ્વીકાર્યું કે નોટિસ મળ્યા બાદ સમારકામની જવાબદારી મકાન માલિકની હોય છે પણ મોટાભાગના મકાન માલિકો મકાનના સમારકામ કરાવતા નથી.ભાડુઆતના પોતાના મકાન ન હોવાથી પણ સમારકામ કરાવતા નથી

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget