શોધખોળ કરો
Advertisement
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેવા કોરોના દર્દીઓને રેમડીસીવીર ઇન્જેક્શનનો ડોઝ અપાશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓને શરદી ઉધરસ સાથે તાવની પણ સ્થિતિ જોવા મળી રહી છે. એક સપ્તાહ બાદ સામાન્ય રીતે શરદી ઉધરસ અને અન્ય લક્ષણો પર કાબુ થઈ જતો હોય છે.પણ હાલ અમુક દર્દીઓને તાવ ઉતરવાની સ્થિતિ પર સાત દિવસ સુધી કાબુ થઇ શકતો નથી.પરિણામે સાત દિવસથી વધુ દર્દીને તાવ રહે તો ડિસ્ચાર્જ આપી શકાતા નથી. સિવિલ હોસ્પિટલના તબીબોના મત મુજબ જે દર્દીઓને હવે 6 દિવસથી વધુ તાવ આવવાની સ્થિતિ રહેશે તેમને રેમડીસીવર ઇન્જેક્શનનો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે.
અમદાવાદ
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Ahmedabad Crime News | 40 લાખની લૂંટ કંઈક આવી રીતે બની હતી... જુઓ આ વીડિયોમાં ડિટેલ
Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion