શોધખોળ કરો
અમદાવાદમાં રિવરફ્રન્ટ લોકો માટે ખુલ્યો, સાયકલિંગ અને વોકિંગ માટે પહોંચ્યા લોકો
અમદાવાદ જ્યાં કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી એક વખત સાબરમતી રિવરફ્રન્ટનો નીચેનો હિસ્સો શરૂ કરવામાં આવ્યો. તારીખ 18 માર્ચથી મોર્નિંગ વોક કરવા આવતા અને કસરત કરવા આવતા નાગરિકો માટે સાબરમતી રિવરફ્રન્ટનો ભાગ બંધ કરવામાં આવ્યો હતો તેની સાથે સાયકલિંગ પણ બંધ રાખવામાં આવ્યું હતું.રાજ્યસરકારની સૂચના અનુસાર શહેરના 236 ગાર્ડન અને પાર્ક,કાંકરિયા પરિસર અને સાબરમતી રિવરફ્રન્ટનો નીચેનો હિસ્સો આજથી ખુલ્લો મુકવામાં આવ્યો..
Tags :
Ahmedabad Riverfrontઅમદાવાદ
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Ahmedabad News : અમદાવાદના આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે ધિંગાણું
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
Ahmedabad Police: અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
આગળ જુઓ























