શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પીરાણામાં અગ્નિકાંડ મામલે ત્રણ આરોપીઓની કરાઇ અટકાયત, જુઓ વીડિયો
અમદાવાદના પિરાણા-પીપળજ રોડ પર સાહિલ ફેક્ટરી દુર્ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિક, ગોડાઉન માલિક અને એસ્ટેટના માલિક સહિત 3ની અટકાયત કરી હતી. તેમની વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુના સહિત આઈપીસીની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં સાહિલ એંટરપ્રાઈઝના માલિકે કોઈ પણ પ્રકારના કેમિકલ લાયસંસ કે સરકારના પરવાના વગર પોતાની ફેક્ટરીમાં જીવલેણ કેમિકલનો સંગ્રહ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. ગોડાઉનના માલિક પ્રદીપ ભરવાડને કેમિકલના ધડાકા તથા આગનાબનાવ બને તો માણસોની જાનહાની થાય તેવી ખબર હોવા છતા બેદરકારી દાખવી હતી. તે સિવાય બાજુમાં એસ્ટેટના માલિક નાનુભાઈ ભરવાડે ગોડાઉનો અસુવિધાવાળા, ફાયર સેફ્ટીના પુરતા સાધનો ન રાખી, ફેક્ટરીમાં ખતરનાક કેમિકલ પ્રક્રિયા થાય છે તેની જાણ હોવા છતાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના આ ગોડાઉન અન્યોને આપીને લાપરવાહી દાખવી હતી.
અમદાવાદ
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement