શોધખોળ કરો
Advertisement
Diwali 2023 | દિવાળીને લઈ અમદાવાદ ફાયર વિભાગ રહેશે સજ્જ, કરશે સરપ્રાઇઝ ચેકિંગ
Diwali 2023 | દિવાળીના તહેવારમાં અમદાવાદ ફાયરવિભાગ રહેશે સજ્જ.વિભાગને આપવામાં આવેલી સૂચના અનુસાર શહેરમાં ફટાકડાના કારણે આગ ન લાગે તે માટે ફાયરવિભાગ દ્વારા રાતના સમયે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે.તે સાથે કોઈ પણ રહેણાંક મકાનની લાઈટ અથવા જ્વલનશીલ પદાર્થ જેની આશંકા લાગશે તો તે અંગે મોનીટરીંગ કરવામાં આવશે..ફાયરવિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર હાલ શહેરમાં 50 જેટલા કોલ છેલ્લા 24 કલાકમાં ફાયરવિભાગને મળી ચુક્યા છે.જેમાંથી દક્ષિણ પશ્ચિમઝોનમાં 12 કોલ,ઊત્તરપશ્ચિમ ઝોનમાં 10 કોલ,પશ્ચિમઝોનમાં 11 કોલ મળ્યા છે.જે પૈકીના મોટાભાગના કોલ ખુલ્લા પ્લોટમાં તણખા લાગવાના કારણે મળ્યા છે.
અમદાવાદ
Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ
Rathyatra 2024 । ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ
Ahmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહી
Ahmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?
Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement