શોધખોળ કરો
Ahmedabad: શાસ્ત્રોક્ત વિધી દ્વારા ભગવાન જગન્નાથજીની 144મી જળયાત્રા શરૂ,કોણ કોણ રહ્યું ઉપસ્થિત?
ભગવાન જગન્નાથજી(Lord Jagannathjii)ની આજે 144મી જળયાત્રા શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં સાબરમતીના કાંઠે સોમનાથ ભુદરના આરે શાસ્ત્રોક્ત વિધી દ્વારા જળયાત્રા કરાઈ રહી છે. અહીંયા મર્યાદિત લોકોની ઉપસ્થિતિ રહેશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ હાજર છે.
અમદાવાદ
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
આગળ જુઓ
















