શોધખોળ કરો
Advertisement
અમદાવાદના ઓઢવમાં ફાયરિંગ કરનારા વરરાજા જેલના સળિયા પાછળ ધકેલાયા
અમદાવાદના ઓઢવમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર વરરાજાને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. આદિનાથ નગરમાં વરરાજા શિવા રાજપૂતે ઉત્સાહમાં આવી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું.વીડિયો વાયરલ થતાં જ ઓઢવ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વરરાજા શિવા અને તેના પિતા સુમનસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. વરરાજાના પિતા સુમનસિંહ BSFના નિવૃત હેડ કોન્સ્ટેબલ છે તેમની પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. એ જ રિવોલ્વરથી તેમના પુત્ર શિવાએ લગ્નમાં હવામાં ફાયરિંગ કરતા પિતા-પુત્રને લગ્ન બાદ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો.
અમદાવાદ
Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો
Ahmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO
Amit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion