શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર: દહેગામમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદાર કચેરીની લીધી મુલાકાત, જુઓ ગુજરાતી ન્યુઝ
ગાંધીનગરના દહેગામમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. મામલતદાર કચેરીમાં ગંદકીની બાબતો સામે આવી હતી. જોકે ત્યાં કલરકામ ચાલી રહ્યું હોવાથી આ ગંદકી થઇ હતી. તેવું મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. મામલતદાર કચેરીમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોની સાથે વાતચીત કરી હતી અને તેઓની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Tags :
Gujarati News Gujarat GANDHINAGAR Gujarat News ABP ASMITA ABP News State Dahegam Mamlatdar Office Revenue Minister ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Gandaki Asmita Gujarati Communication ABP Newsગુજરાત
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહાર
Vadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion