શોધખોળ કરો
Advertisement
Amreli Bridge | અમરેલીના માચીયાળા પાસેના બ્રિજનું સમારકામ કરવાની ઉઠી માંગ
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પંથકને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે વર્ષોથી ગોકળગતિએ કામગીરી ચાલી રહી છે આજે વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો રાજુલાના હિંડોરણા ગામ નજીક નવો બનેલો બ્રિજ શરૂ થતા જ લોખંડના સળિયા દેખાયા મોટી તિરાડો પડતા સ્થાનિકોએ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ઓથીરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા ફરી સમારકામ કરી મરામત કરાય રહી છે સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા બ્રિજ શરૂ થતાં જ ટુકા દિવસોમાં આ દ્રશ્યો સામે આવતા રોષ વ્યકત કર્યો હતો હાલ બ્રિજ પર ફરી કામગીરી શરૂ કરવામા આવી છે
ગુજરાત
Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement