શોધખોળ કરો
Advertisement
સરકારના આદેશ છતાં ધરોઇ ડેમમાંથી પાણી ન છોડાતા ખેડૂતો પરેશાન, પાક સુકાઈ જવાની ભીતિ
સરકારના (government) આદેશ છતાં ધરોઇ ડેમમાંથી પાણી (water from Dharoi dam) ન છોડાતા ખેડૂતો (Farmers) પરેશાન થયા છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે અને પાક સુકાઈ રહ્યો છે. આવી પરિસ્થિતીમાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સરકારે નહેરોમાં પાણી છોડવા માટે આદેશ કર્યા છે જેના થકી ખેતરોમાં સિંચાઇ થઈ શકે. ખેડૂતોનું કહેવું છે કે,, જો પાણી ન છોડાય તો પાક બરબાદ થશે.
ગુજરાત
Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવો
Gir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું
Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર
Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ
Botad Rain | બોટાદમાં બે દિવસના બ્રેક બાદ ફરી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ શોર્ટ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement