શોધખોળ કરો
ફટાફટ: કોરોના કેસમાં ઘટાડો થતાં રાત્રિ કરફ્યુના સમયમાં શું થયો ફેરફાર?જુઓ મહત્વના સમાચાર
કોરોના (Corona) કેસમાં ઘટાડો થતાં 8 મહાનગરોમાં અમલી રાત્રિ કરફ્યુના (night curfew) સમયમાં 1 કલાકનો ઘટાડો કર્યો. 31 જુલાઇથી નવો સમય લાગુ થશે. રાજ્ય સરકારે RT-PCRના ચાર્જ ઓછા કર્યા. તો સાથે જ રાજ્ય સરકાર CT સ્કેન અને MRIના નવા મશીન ખરીદશે. રાજકોટમાં (Rajkot) સતત બીજા વર્ષે નહીં યોજાય લોક મેળો. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય.
અમદાવાદ
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
આગળ જુઓ















