શોધખોળ કરો
Advertisement
ભરૂચની કેમિકલ કંપનીમાં આગ, પ્લાન્ટ બળીને થયો ખાખ, કોઈ જાન હાનિ નહીં
ભરૂચની (bharuch) પાનોલી (panoli) ઔધોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં (shreeji comical company) આગ લાગી હતી. આગમાં કોઈ જાણ હાનિ થઈ નથી. પરંતુ સમગ્ર પ્લાન્ટ (plant) બાળીને ખાક થયો છે. શોર્ટ સર્કિટના (short circuit) કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 10 જેટલા ફાયર ફાઇટરોએ ભીષણ આગ પર કાબૂ મેળવ્યો છે.
ગુજરાત
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી
Surendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ટેકનોલોજી
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion