શોધખોળ કરો
Advertisement
Gir Somnath News | રાજકોટ અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ કલેક્ટરે લીધો મહત્વનો નિર્ણય
Gir Somnath News | રાજકોટ અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ કલેક્ટરે લીધો મહત્વનો નિર્ણય
Gir Somnath News | રાજકોટ અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ કલેક્ટરે લીધો મહત્વનો નિર્ણય, ગીર સોમનાથ જિલ્લા કલેકટરે જાહેર સલામતીને લઈને આગવી પહેલ કરી જાહેરનામું બહાર પાડ્યું.ફાયર સેફટી,લિફ્ટ લાયસન્સ, ફાયર એન.ઓ.સી સહિતનાં સંદર્ભે બહાર પાડ્યું જાહેરનામું.જાહેરનામા ભંગ બદલ થશે કડક કાર્યવાહી.ફાયર સેફ્ટીને લઈને કલેક્ટરનું અગત્યનું જાહેરનામું.જરૂરી લાયસન્સ તથા નિયત નમૂનાનું સાઈન બોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તે રીતે રાખવા હુકમ.30 દિવસ ની મુદત માં બોર્ડ નહીં લાગે તો થશે કડક કાર્યવાહી રાજકોટ શહેરમાં નાના મવા મેઈન રોડ પર ટીઆરપી મોલ ખાતે બનેલી આકસ્મિક આગની ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે ગીર કલેકટર દ્વારા લેવાઈ તાકીદ,
ગુજરાત
Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્ત
Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ
Gujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી
Navratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત
Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion