શોધખોળ કરો
Advertisement
દરિયાકાંઠેના વિસ્તારોમાં દરિયાઇ ખારાશને અટકાવવા રૂપાણી સરકારે કેટલા કરોડની યોજનાને આપી મંજૂરી?
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવા મહત્વનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે ૧૦૨ કરોડની બહુહેતુક યોજનાને સૈદ્ધાંતિક આપવામાં આવી છે. આ યોજનાથી ગીર સોમનાથ જિલ્લાના ૨૩ ગામોની ૨૧૦૦ હેક્ટર જમીનમાં ફળદ્રુપતામાં વધારો થશે. ખારાશ પ્રસરતી અટકશે. ભૂગર્ભ જળ ઉંચા આવશે અને પીવાનું મીઠું પાણી મળતું થશે. અત્યાર સુધીમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણના વિવિધ કામોથી ૮૭,૭૯૭ હેક્ટર જમીનમાં ફળદ્રૂપતા વધી છે.
ગુજરાત
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion