શોધખોળ કરો
ન્યૂઝરૂમ લાઈવ: કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન, જુઓ શું કહ્યું મંત્રીજીએ?
કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન, કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જનતાએ સતર્ક થવાની જરૂર છે. થોડી પણ લાપરવાહી ખતરનાક સાબિત થઇ શકે છે. વેક્સીન લઈને લોકો સુરક્ષિત બને. ફટાકડા ફોડવા માટે જાહેરનામું પ્રસિધ્દ કરાયું. દિવાળી નિમિત્તે કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર.
ગુજરાત
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
આગળ જુઓ





















