શોધખોળ કરો
Advertisement
ગીર સોમનાથમાં ચાર વિદેશી કુંજ પક્ષીના શંકાસ્પદ મોત, જુઓ વીડિયો
રાજ્યમાં બર્ડ ફ્લૂની આશંકા વચ્ચે ગીર સોમનાથમાં ડોળાશા ગામે વાડી વિસ્તારમાં 4 વિદેશી કુંજ પક્ષીના મોત થયા હતા. મોડી રાત્રે ઉડતા ઉડતા ખેતરમાં પડી ગયા હતા. ડોળાશા નજીક ચીખલી ગામે ખેડૂતોના ફાર્મમાં 150 થી જેટલા મરઘાના મોત થયા હતા. ફાર્મમાં રોજ 8 થી 10 મુરઘાના મોત થઇ રહ્યા છે. ખેડૂતોએ આ મામલે વન વિભાગને જાણ કરી હતી.
ગુજરાત
Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement