શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુને છ જિલ્લામાંથી તડીપારની નોટિસ, જાણો કોના પર લગાવ્યા આક્ષેપ?
સ્વામીનારાયણ સંપ્રદાયના ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાતાં ખળભળાટ મચ્યો છે. આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીને પણ આ પહેલાં તડીપાર કરવા નોટિસ મળી હતી. હવે આચાર્ય પક્ષના બીજા સ્વામી એવા ભૂતપૂર્વ કોઠારીને પણ નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાઈ છે. સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીએ કહ્યું કે, હું સત્ય માટે લડતો રહીશ. અમારું એન્કાઉન્ટર કરાવી દો અમને દોડવી અને બુલેટ મારી દો પણ લડવું અમારો અધિકાર છે.
ગુજરાત
![Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/85579427531a1888a918467f1c73b3f817203701348201012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement