શોધખોળ કરો
ગુજરાતના લોકો હવે કોરોના ટેસ્ટ વિના મહારાષ્ટ્રમાં નહીં પ્રવેશી શકે, જુઓ વીડિયો
ગુજરાતના લોકો હવે કોરોના ટેસ્ટ વિના મહારાષ્ટ્રમાં નહીં પ્રવેશી શકે. 25 નવેમ્બરથી આ નિયમ લાગુ થશે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સોમવારે ફરમાન કર્યું કે ગુજરાત, રાજસ્થાન, દિલ્લી અને ગોવાના લોકો કોરોના ટેસ્ટ વિના મહારાષ્ટ્રમાં પ્રવેશી નહીં શકે. હારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર આ 4 રાજ્યોમાંથી હવાઈ માર્ગે આવનારા મુસાફરોએ RT-PCR નેગેટિવ રિપોર્ટ લાવવાનો રહેશે. રિપોર્ટ બોર્ડિંગ એરપોર્ટ પર ચેક કરાશે. 72 કલાક પહેલાનો રિપોર્ટ હોવો જોઈએ. જો રિપોર્ટ નેગેટિવ નહીં હોય તો પ્રવાસીએ મુંબઈ એરપોર્ટ પર સ્વખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ટેસ્ટ નેગેટિવ આવવા પર તે જઈ તો શકશે. પણ જ્યાં રોકાણ કરવાના છે ત્યાંનું એડ્રેસ સહિતની જાણકારી આપવાની રહેશે.
દેશ
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
આગળ જુઓ























