શોધખોળ કરો
ટોપ 10: નવાબ માલિકના સમીર વાનખેડે પર જતી અને ધર્મના નામે ફરી પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ
અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરાયું. 5 હજાર કિલોમીટર રેન્જનું આ મિસાઈલ. ઓડિશા સ્થિત એપીજે અબ્દુલ કલામ મહાદ્વીપ પર કરાયું પરીક્ષણ. 2018માં આ મિસાઇલ સેનામાં સામેલ કરાઈ હતી. અગાઉ 7 વાર મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું. મહારાષ્ટ્રના મંત્રી નવાબ માલિકે ફરી એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર પ્રહાર કર્યા હતા. જાતિ અને ધર્મના નામે ફરી ઘેરાવ કર્યો હતો.
અમદાવાદ
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
આગળ જુઓ















