શોધખોળ કરો
યોગગુરુ બાબા રામદેવે કોરોના સંક્રમણથી દૂર રેહવા યોગાસનના આપ્યા અકસીર ઉપાય
યોગગુરુ બાબા રામદેવે (yogguru baba ramdev) કોરોના સંક્રમણથી (corona) દૂર રેહવા માટે યોગાસન અકસીર ઉપાય હોવાનું જણાવ્યુ છે. યોગાસન કરવાથી કોરોનની આડઅસરથી (side effect) દૂર રહી શકાય છે. યોગ કરવાથી શ્વાસોચવાસની પક્રિયા સરળ બને છે. રોજિંદા ખોરાક (food) માં દૂધી, ગાયનું ઘી ખાવાથી તંદુરુસ્તી (health) જળવાઈ રહે છે. યોગ દરેક રોગનું સમાધાન હોવાનું બાબા રામદેવે જણાવ્યુ હતું.
ગુજરાત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
આગળ જુઓ

















