શોધખોળ કરો
યોગગુરુ બાબા રામદેવે કોરોના સંક્રમણથી દૂર રેહવા યોગાસનના આપ્યા અકસીર ઉપાય
યોગગુરુ બાબા રામદેવે (yogguru baba ramdev) કોરોના સંક્રમણથી (corona) દૂર રેહવા માટે યોગાસન અકસીર ઉપાય હોવાનું જણાવ્યુ છે. યોગાસન કરવાથી કોરોનની આડઅસરથી (side effect) દૂર રહી શકાય છે. યોગ કરવાથી શ્વાસોચવાસની પક્રિયા સરળ બને છે. રોજિંદા ખોરાક (food) માં દૂધી, ગાયનું ઘી ખાવાથી તંદુરુસ્તી (health) જળવાઈ રહે છે. યોગ દરેક રોગનું સમાધાન હોવાનું બાબા રામદેવે જણાવ્યુ હતું.
અમદાવાદ
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
Ahmedabad | ફાયરિંગ કરનાર નિવૃત DySPની નફ્ફટાઈ, પોલીસ કર્મીઓ સાથે કરી દાદાગીરી
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
આગળ જુઓ
















